ગુજરાતમાં 13600 સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સશસ્ત્ર પોલીસ અને SRPનો બંદોબસ્ત ગોઠવાશે

ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક બિનહરિફ થતાં બાકીની 25 બેઠકો પર 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મતદાન મથકની આસપાસ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન મથકો […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી બે દિવસ ગુજરાતમાં અડધો ડઝન ચૂંટણી જનસભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. ભાજપે પોતાની રણનીતિ મુજબ સુરતની બેઠક બિનહરિફ મેળવી લીધી છે. બાકીની 25 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1લીમેથી બે દિવસીય ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને બે દિવસ દરમિયાન અડધો ડઝન […]

અમદાવાદમાં પોલીસે કાંકરિયા લેકમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવાનો કર્યો આદેશ

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક પર ઉનાળાના વેકેશનને કારણે શહેરીજનો મોટીસંખ્યામાં ફરવા માટે આવતા હોય છે. જેમાં ઘણા લોકો બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકમાં બોટિંગ અને સ્પોર્ટસ એક્ટિવિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા નવો એગ્રીમેન્ટ પોલીસ વિભાગમાં જમા કરાવવામાં આવ્યો નથી. તેથી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સની […]

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચઃ ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સક્રિય થઈ

નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ પૃથ્વી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમના ભાગરૂપે પૃથ્વી દિવસ નિમિત્તે નવી દિલ્હીના રફી માર્ગ ખાતે CSIR મુખ્યાલયમાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સ્થાપિત અને સક્રિય કરી છે. આ ઈવેન્ટનું આયોજન ક્લાઈમેટ ચેન્જ અને તેની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી […]

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]

લોકસભા ચૂંટણીઃ સામ પિત્રોડાએ વારસાગત ટેક્સની માંગણી કરતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. જેથી રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ દેશની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર અમીરોમાં રસ ધરાવતી પાર્ટી હોવાનો આરોપ કરી રહી છે. બીજી તરફ ભાજપ પણ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યું છે. દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પ્રોપર્ટીની […]

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code