સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક અને ભારતના પ્રખર શિલ્પકાર રામ વનજી સુતારનું મોડી રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પુત્ર અનિલ સુતારે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. 19મી ફેબ્રુઆરી 1925ના […]


