અમદાવાદમાં વિરાટનગર બ્રિજ પાસે 18 દૂકાનોમાં લાગી આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી

2 દુકાનોમાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની 18 દુકાનોમાં પ્રસરી, સ્થાનિક લોકોનો આક્ષેપ, BU કે ફાયર સેફ્ટી નથી, રજૂઆત છતાં AMCએ પગલાં ના લીધા, ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કર્યો અમદાવાદઃ શહેરના નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્સની બે દૂકાનોમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ પ્રસરીને […]

GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ

ગુજરાતમાં ગત નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન 6723 કરોડ થયુ, ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો જીએસટીની આવક વધી, રાજ્યના કર વિભાગને GST- વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થઈ અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ […]

અમદાવાદના વસ્ત્રાપુર તળાવને 10 કરોડના ખર્ચે રિ-ડેવલોપ કરાયુ, રવિવારે લોકાર્પણ કરાશે

લેકના એન્ટ્રીમાં આકર્ષક ફુવારા, તળાવને નિહાળવા 3 વ્યુઈંગ ગેલેરી બનાવાઈ બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા બનાવાયો વસ્ત્રાપુર લેકમાં મુલાકાતીઓએ રૂપિયા 10 એન્ટ્રી ફી આપવી પડશે અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવને રૂપિયા 10 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરવામાં આવ્યું છે. તળાવની આજુબાજુમાં મુલાકાતીઓને મોહી લે એવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે […]

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ નજીક BMW બાઈક રેલિંગ સાથે અથડાતા બાઈકચાલકનું મોત

પૂરફાટ ઝડપે BMW બાઈક રેલિંગ સાથે અથડાયુ, અકસ્માતમાં બાઈકચાલકનો હાથ શરીરથી અલગ પડી ગયો, ઇન્ટીરિયર ડિઝાઇનર યુવાનના મોતથી પરિવારનું હૈયાફાટ રૂદન અમદાવાદઃ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે 132 ફુટ રિંગ રોડ પર જીઆઈડીસી નજીક પૂરફાટ ઝડપે બીએસડબલ્યુ બાઈક રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી […]

રાજભવન બાદ પીએમ કાર્યાલય પણ હવે નવા નામથી ઓળખાશે

પ્રધાનમંત્રી કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે પીએમ આવાસનું નામ પહેલા જ લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું નવી દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલયનું નામ બદલાયું છે. હવે તેને સેવા તીર્થ નામથી ઓળખવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેવા નવા પીએમ કાર્યાલયનું નામ હવે સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. આ એવુ […]

કેન્દ્રએ MSPપર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા

નવી દિલ્હીઃ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે (2 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્રએ 2024-25 પાક વર્ષ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે, સરકાર સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code