ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે: ડો. એસ.જયશંકર
નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથેની મુલાકાત બાદ, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ચર્ચામાં દરિયાઈ સહયોગ, વિકાસ ભાગીદારી, આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ […]


