ભાજપ દ્વારા ૨૫ જૂન, ગુરુવારે રાજ્યનાં શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન […]

અમદાવાદમાં નર્મદાના નીરથી સાબરમતી નદી બે કાંઠે થતા સર્જાયો નયનરમ્ય નજારો

અમદાવાદ, 24 જુન 2026 : Picturesque view created by the two banks of the Sabarmati River શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાની કામગીરી માટે નદી ખાલી કરવામાં આવી હતી. હવે વાસણા બેરેજના દરવાજાની કામગીરી પૂર્ણ થતાં ગઈકાલે સાબરમતી નદી નર્મદાના પાણીથી ભરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટ પર નદી બન્ને કાંઠે ભરાયેલી હોવાથી નયનરમ્ય નજારો જોવા […]

અમદાવાદમાં સોલા બ્રિજ નીચેનો કટ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો

અમદાવાદ, 24 જુન 2026 :  Traffic diverted by closing the cut under Sola Bridge  શહેરના એસ.જી. હાઈવે પર સોલા બ્રિજ નીચે પીક અવર્સ દરમિયાન સર્જાતી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિ. તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્તરીતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હાઈવે પર આવેલા પ્રખ્યાત પેલેડિયમ મોલની સામેના સોલા બ્રિજ નીચેનો […]

ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ છે, આજે 9 તાલુકામાં પડ્યો વરસાદ

 અમદાવાદ, 24 જુન 2026 : The countdown to the arrival of the monsoon  નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. અને આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચામાસાનું આગમન થશે. હાલ પ્રિ-માન્સુન એક્ટિવિટીને લીધે દક્ષિણ ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સાગબારામાં […]

રાસ લાફાન અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોત પર કતરના અમીર શેખે વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી, 26 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. કતારના અમીરે રવિવારે કતારના રાસ લાફાન શહેરમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ કતારના […]

ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના પીઓકે પરના નિવેદનની ટીકા કરી

નવી દિલ્હી, 24 જૂન 2026: Criticized the statement on PoK પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની પરિસ્થિતિ અંગે કરેલી ટિપ્પણીની ભારતે આકરી ટીકા કરી છે. ભારતે જણાવ્યું હતું કે આ ટિપ્પણીઓ પાકિસ્તાનની નિષ્ફળતાઓને ઢાંકવાનો અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં […]

રાષ્ટ્રની પ્રગતિ માટે સામૂહિક સમર્પણ જરૂરી છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 24 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિકાસને લઈને એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે સામૂહિક સમર્પણ અને પુરુષાર્થથી રાષ્ટ્રની સમૃદ્ધિ અકબંધ રહે છે અને આ જ ભાવના સમાજને નવી ઉર્જા પ્રદાન કરી વિકાસના સંકલ્પોને સિદ્ધિ સુધી પહોંચાડવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. પ્રધાનમંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code