ભારતમાં 5.4 કરોડ યુવાઓ ડિપ્રેશન અને એન્ઝાયટીના શિકાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, 7 જુલાઈ 2026: આજના આધુનિક યુગમાં યુવાનોમાં માનસિક બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક બાબત છે. એક આંતરરાષ્ટ્રીય અંદાજ મુજબ, ભારતમાં આશરે 5.4 કરોડ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં 2.8 કરોડથી વધુ યુવાનો કોઈને કોઈ માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો સમય રહેતા આ […]


