ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર મુકાયો પ્રતિબંધ
ગાંધીનગર, 6 ઓગસ્ટ 2026 : Ban on the production and sale of analogue paneer રાજ્યમાં ઘણીબધી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હતો. રાજ્યના ફુડ વિભાગે સમયાંતરે પાડેલા દરોડા દરમિયાન પણ એનાલોગ પનીરનો જથ્થો પકડાયો હતો. આથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર […]


