ગુજરાતમાં લીલા નાળિયેરના ઉત્પાદનમાં 20 ટકાનો વધારો, વાર્ષિક 26 કરોડનું ઉત્પાદન

ગાંધીનગર, 13 મે 2026 : 20 percent increase in green coconut production  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક, ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી […]

PM મોદીની અપીલની અસર, MP હાઈકોર્ટના જસ્ટિસ સાયકલ લઈને કોર્ટ પહોંચ્યાં

ભોપાલ, 13 મે 2026: મધ્યપ્રદેશના જલબપુરમાં પીએમ મોદીની અપીલની મોટી અસર જોવા મળી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ડી.ડી.બંસલ સાયકલ ચલાવીને હાઈકોર્ટ પહોંચ્યાં હતા. પેટ્રોલ-ડિઝલની બચતનો સંદેશ આપતા તેમણે સિવિલ લાઈન્સથી પચપેઠી સ્થિત સરકારી આવાસથી એમપી હાઈકોર્ટ સુધી લગભગ 3 કિમી સાયકલ હંકારી હતી. સંકટના સમયમાં પીએમ મોદીની અપીલ બાદ ન્યાયમૂર્તિ બંસલ પહેલીવાર સાયકલ લઈને કોર્ટ […]

પોખરણ પરમાણુ પરીક્ષણો ભારતની અટલ ઇચ્છાશક્તિનું પ્રતીક: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 13 મે 2026: Pokhran nuclear tests પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1998માં આજના દિવસે ભારત દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોએ દુનિયાને બતાવ્યું કે આપણા રાષ્ટ્રની ઇચ્છાશક્તિ કેટલી અટલ છે. 11 મેના પરીક્ષણ પછી, ભારતે સમગ્ર વિશ્વના દબાણનો સામનો કરવો પડ્યો, પરંતુ અમે દર્શાવ્યું કે કોઈ પણ શક્તિ ભારતને વશ કરી શકતી નથી. સોશિયલ મીડિયા […]

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી 80 લાખના સોના-ચાંદીના દાગીના સાથે ફરાર

અમદાવાદ, 12 મે 2026 : Angadiya firm employee absconds with jewelry worth Rs 80 lakhs શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં માત્ર 11 દિવસ પહેલા જ નોકરી પર રાખેલો કર્મચારી સોના-ચાંદીના કિંમતી દાગીના સહિત કુલ 80.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને પલાયન થઈ જતા આ મામલે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી […]

ગુજરાતભરમાં અંગારા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા

અમદાવાદ, 12 મે 2026 : Unbearable temperatures ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બન્યો છે, આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. અસહ્ય ગરમીને લીધે જનજીવન પર અસર પડી […]

ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે

ગાંધીનગર, 12 મે, 2026 – ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત, જનગણના 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં, 12 મે, 2026ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા પ્રતિનિધિઓને આગામી […]

પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે?

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા ખાતેના ભવ્ય રોડ શો બાદ ‘સ્વચ્છતા હી સેવા‘ અને ‘સેવા હી સંગઠન‘ ના ભાવ સાથે ભાજપા કાર્યકર્તાઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું વડોદરા, 12 મે, 2026 – પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે? વાસ્તવમાં વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code