વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની ઉર્જા મંત્રીએ નેમ વ્યક્ત કરી

ગાંધીનગરઃ ઉર્જા મંત્રી કનુ દેસાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વિધાનસભામાં આજે ઉર્જા વિભાગની માગણી પરની ચર્ચા દરમિયાન, દેસાઇએ રાજયમાં 100 ગીગાવોટથી વધુની હરિત ઉર્જા ક્ષમતા સ્થાપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, તેમણે કહ્યું હતું કે, ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓને A+ રેટિંગ આપવામાં આવ્યું […]

2026 સુધીમાં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 300 અબજ ડોલર સુધી પહોંચી જશે

થોડા સમય પહેલાં જ, ભારત મોટા ભાગે આયાત પર આધાર રાખતું હતું, જેમાં મોટા ભાગના ઇલેક્ટ્રોનિક્સની આયાત થતી હતી. જો કે, વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે, દેશ હવે તેના પોતાના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું નિર્માણ કરી રહ્યો છે, મોટા રોકાણો આકર્ષિત કરી રહ્યો છે અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપી રહ્યો છે. પરિણામે, […]

ભારતે પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું

નવી દિલ્હીઃ ભારતે તેનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું છે, જે ઓક્ટોબર સુધીમાં પરીક્ષણ માટે AIIMS દિલ્હી ખાતે સ્થાપિત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય સારવાર ખર્ચ અને આયાતી તબીબી સાધનો પરની નિર્ભરતા ઘટાડવાનો છે, કારણ કે હાલમાં 80-85 ટકા સાધનો આયાત કરવામાં આવે છે. સ્વદેશી MRI મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. દેશમાં […]

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં સરેરાશ 1.8 લાખ લોકો જીવ ગુમાવે છે

ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતના બનાવો બને છે. માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર માર્ગ અકસ્માતના બનાવોમાં 1.8 લાખ વ્યક્તિઓ જીવ ગુમાવે છે. જ્યારે લાખો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા […]

અમદાવાદની ન્યુ તુલિપ સ્કૂલની માન્યતાના મુદ્દે હાઈકોર્ટે સુનાવણી ‘નોટ બીફોર મી’ કરી

અમદાવાદઃ શહેરની ધી ન્યુ તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોની કથિત ગેરરીતિના મુદ્દે CBSEના માન્યતા રદ્દ કરવાના નિર્ણયને પડકારતી અરજીને હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઇની સિંગલ જજની બેંચે નોટ બિફોર મી કરી છે. જેથી હવે આ અરજી ઉપર સુનાવણી આગામી દિવસોમાં નવી બેંચ સમક્ષ હાથ ધરવામાં આવશે. કેસની વિગતો એવી હતી કે,  શહેરમાં આવેલી જાણીતી ધી ન્યૂ […]

ગુજરાતમાં હડતાળ પર ઉતરેલા 2000 આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાયા

હડતાળ પર ઉતરેલા 10,000 કર્મચારીઓને નોટિસ ફટકારી હડતાળના 10માં દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા કર્મચારીઓ મક્કમ ગાંધીનગરઃ રાજ્યના પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સરકારે […]

ગુજરાતઃ સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ

ગાંધીનગરઃ રાજ્યની કૉલેજોમાં ફીના માળખા અંગેની વિગતો આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોમાં ફીનું ધોરણ સમાન છે.આ અંગે મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારના 6 જૂન, 2003ના ઠરાવ અન્વયે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ફી સ્વરૂપે ફક્ત રૂ. 600ની રકમ લેવામાં આવે છે, જ્યારે સરકારી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code