ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુકઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુક છે. સિંહે રોયલ ભૂટાન આર્મીના ચીફ ઓપરેટિંગ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ બટ્ટુ ત્શેરિંગ સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી. શેરિંગ શનિવારથી છ દિવસની ભારત મુલાકાતે છે. આ દરમિયાન સિંહ અને લેફ્ટનન્ટ જનરલ શેરિંગે દ્વિપક્ષીય સંબંધો અને અન્ય વિવિધ મુદ્દાઓ પર […]