અમેરિકન ટર્મિનલ પરથી ભારત માટે સ્વચ્છ ઇંધણનો નવો માર્ગ ખુલ્યો

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ભારતની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા અને દેશને સ્વચ્છ ઇંધણ તરફ લઈ જવાના અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. ભારતની અગ્રણી ગેસ કંપની GAIL (ઇન્ડિયા) લિમિટેડે અમેરિકાના સબાઈન પાસ ટર્મિનલ પરથી ‘એનર્જી ફિડેલિટી’ (Energy Fidelity) નામના વિશાળ LNG (લિક્વિડ નેચરલ ગેસ) જહાજને લીલી ઝંડી આપી રવાના કર્યું છે. આ ઘટના ભારત […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારત અને જર્મનીના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા હાકલ કરી

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આત્મનિર્ભર ભારત એ સહ-ઉત્પાદન, સહ-વિકાસ અને સહ-નવીનતા માટે ખુલ્લું આમંત્રણ છે. તેમણે ભારત અને જર્મનીના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો. જર્મનીની ત્રણ દિવસની મુલાકાતના પહેલા દિવસે જર્મન સંસદની સંરક્ષણ અને સુરક્ષા સમિતિને સંબોધતા તેમણે કહ્યું કે આજે વિશ્વ નવા સુરક્ષા […]

ભારત અને જર્મની વચ્ચે માત્ર રાજકીય જ નહીં પરંતુ સાંસ્કૃતિક સંબંધો પણ મજબૂત છે: રાજનાથ સિંહ

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને જર્મની વચ્ચેના સંબંધો સમય જતાં ધીમે ધીમે મજબૂત થયા છે. જર્મનીના બર્લિનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની માત્ર રાજકીય અને વ્યૂહાત્મક સંબંધો જ નથી ધરાવતા, પરંતુ કલા અને સંસ્કૃતિનું પણ ખૂબ જ સારું આદાન-પ્રદાન કરે છે. […]

કેદારનાથ દર્શન કરતા જતા શ્રદ્ધાળુઓને PM મોદીએ શુભેચ્છા પાઠવવાની સાથે જવાબદાર યાત્રી બનવા માટે આહ્વાન કર્યું

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રાનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે વૈદિક મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના નાદ વચ્ચે બાબા કેદારનાથના કપાટ ખૂલતા જ ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામ પત્ર લખીને શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવવાની સાથે ‘જવાબદાર યાત્રી’ બનવા માટે આહ્વાન કર્યું છે. પીએમ મોદીએ […]

ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: આજે ભારત પહલગામના એ કાળા દિવસને યાદ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘાતકી હત્યા કરી હતી. આ હુમલાની પ્રથમ વરસી પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધના કોઈપણ કૃત્યનો વળતો જવાબ નિશ્ચિત છે. ભારતીય સેનાએ હુમલા […]

આતંકના નાપાક ઈરાદાઓ નેસ્તનાબૂદ થશે, પહેલગામ હુમલાની વરસી ઉપર પીએમ મોદીનો હુંકાર

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ગયા વર્ષે પહલગામમાં થયેલા નિર્મમ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પતા સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ચેતવણી આપી છે કે, ભારત આતંકના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગયા વર્ષે […]

ગુજરાતમાં 5 દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચશે, અમદાવામાં યલો એલર્ટ

અમદાવાદ, 21 એપ્રિલ 2026: Temperatures in Gujarat will reach 43 degrees for 5 days ગુજરાતમાં વૈશાખી વાયરા સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે અમરેલી અને રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ડીસા, અને વડોદરામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code