ગુજરાતમાં 23મી જુનથી મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી થવાની શક્યતા
અમદાવાદ, 16 જુન, 2026 : Possibility of rain from June 23rd ગુજરાતમાં 15મી જુનથી મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે. પણ આ વખતે હજુ મેધરાજાની વાજતે-ગાજતે પધરામણી થઈ નથી. હાલ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પણ અસહ્ય બફારો લોકોને અકળાવી રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. ચોમાસું હાલ […]


