‘કોંગ્રેસ દેશના નાગરિકોમાં ભય પેદા કરી રહી છે’, મધ્ય પૂર્વમાં સંઘર્ષ પર પીએમ મોદીએ પ્રહાર કર્યા
નવી દિલ્હી, 11 માર્ચ 2026: નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર એક મોટી વૈશ્વિક કટોકટીનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પાર્ટી ભડકાઉ અને બેજવાબદાર નિવેદનો કરી રહી છે જે વિદેશમાં રહેતા ભારતીયો માટે પરિસ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “મને ખુશી છે કે ગલ્ફમાં આપણા બધા મિત્ર દેશોની સરકારો આપણા નાગરિકોની સંભાળ રાખી […]


