શ્રેયસ ઐયર સચિન, કોહલી અને રોહિતને પાછળ છોડીને બનાવી શકે છે નવો રેકોર્ડ
નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ શ્રેયસ ઐયર માટે ખાસ બનવાની છે. આજે રાજકોટમાં રમાનારી મેચમાં ભારતીય ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની શાનદાર તક છે. ઐયર પોતાની ODI કારકિર્દીમાં 3,000 રન પૂરા કરવાથી માત્ર 34 રન દૂર છે. જો તે આ સીમાચિહ્ન સુધી પહોંચે […]


