અમદાવાદના જોધપુર નજીક મેડિકલના ગોદામમાં લાગેલી આગ કાબુમાં આવી

અમદાવાદ, 11 મે 2026: Fire in medical godown near Jodhpur in Ahmedabad  શહેરના જોધપુર વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી એક મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી હતી. મેડિકલ સાધનો અને દવાઓનું ગોડાઉન હોવાના કારણે આગને લીધે ધુમાડો […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, 12 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ, 11 મે 2026: scorching heatwave continues રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે અમરેલી, રાજકોટ, વડોદરા અને કેશોદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ આજે ગઈકાલની જેમ તાપમાનનો પારો 45 ડિગ્રી નજીક પહોચ્યો હતો. અમદાવાદમાં  તાપમાન 43 ડિગ્રીને વટાવીને 44 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. દરમિયાન હવામાન […]

વિકસિત ભારત – G RAM G એક્ટનો ઐતિહાસિક પ્રારંભ 1 જુલાઈથી સમગ્ર ગ્રામીણ ભારતમાં લાગુ થશે

નવી દિલ્હી, 11 મે 2026: ભારતની ગ્રામીણ વિકાસની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થતા, ભારત સરકારે 11 મે 2026 ના રોજ વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) [VB–G RAM G] એક્ટ, 2025ના અમલીકરણની સૂચના આપી છે, જે 1 જુલાઈ 2026થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. VB–G RAM G એક્ટ અમલમાં આવવાની સાથે, મહાત્મા ગાંધી […]

ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા, ત્યારે વૈશ્વિક શક્તિઓએ દબાણ કર્યું પણ આપણે અડગ રહ્યાઃ મોદી

સોમનાથ, 11 મે 2026: PM Modi addressed a public meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું. ભગવાન સોમનાથના સાનિધ્યમાં કલા, સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. પીએમ […]

ભારત વિશ્વમાં સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે

નવી દિલ્હી, 11 મે 2026: Installed Renewable Energy Capacity ભારત વિશ્વમાં સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે છે. મોર્ગન સ્ટેનલીના નવા અહેવાલ મુજબ, ભારતનું નવીનીકરણીય ઉર્જા સંક્રમણ બાહ્ય નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે, પરંતુ તેની સફળતા તેના પર નિર્ભર રહેશે કે દેશ સ્થાનિક રીતે સોલાર સેલ, વેફર્સ અને પોલિસિલિકોન જેવા મુખ્ય ઘટકોનું ઉત્પાદન કેટલી ઝડપથી કરી […]

અમદાવાદમાં સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી સહભાગી થયા

અમદાવાદ, 10 મે 2026: Pran Pratishtha at Sanatan Ramdham Temple મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત  સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ […]

અમદાવાદના કાંકરિયા ઝૂમાં વન્યજીવોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા

અમદાવાદ, 10 મે 2026: Special arrangements to protect wildlife from heat શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પક્ષિઓ અને પશુઓની હાલક પણ કફોડી બની છે. શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની સુરક્ષા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓ અને પક્ષિઓને ઠંડક મળી રહે તે માટે ખસની ટટ્ટી અને એરકૂલરો મુકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code