વૈશાખી વાયરા સાથે ધોમ ધખતા તાપથી જન જીવન પર અસર, યલો એલર્ટ જાહેર કરાયું
અમદાવાદ, 24 એપ્રિલ 2026: Scorching heat along with Vaisakhi winds affects public life ગુજરાતભરમાં વૈશાખી વાયરા સાથે કાળઝાળ ગરમીથી જનજીવન પર અસર પડી છે. અમદાવાદ અને રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અસહ્ય ગરમીને લીધે બપોરના ટાણે મહાનગરોના રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હિલર […]


