ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોમાંથી રોકાણ અંગેની માર્ગદર્શિકામાં ફેરફારને મંજૂરી
નવી દિલ્હી, 11 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો (LBCs) માંથી રોકાણ અંગેની માર્ગદર્શિકામાં ફેરફારને મંજૂરી આપી છે હાલની નીતિની સમીક્ષા કરવામાં આવી છે અને જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. ‘બેનિફિશિયલ ઓનર’ (BO) નક્કી કરવા માટે વ્યાખ્યા અને માપદંડોનો સમાવેશ આ સુધારો બેનિફિશિયલ ઓનરશિપ નક્કી કરવા માટેની […]


