વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં, વસવાટ સુરક્ષાની સાથે વન્યજીવન સંઘર્ષમાં ઘટાડો કરી પ્રાપ્ત કરી સફળતા

ભારત વિશ્વના 75 ટકા વાઘનું ઘર છે. ભારતે દસ વર્ષથી ઓછા સમયમાં વાઘની વસ્તી બમણી કરી છે. શિકાર પર કડક કાર્યવાહી, વાઘના નિવાસસ્થાનનું રક્ષણ, પર્યાપ્ત શિકારની ખાતરી, માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા અને સ્થાનિક સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને આ સિદ્ધિ શક્ય બની છે. અભ્યાસ અનુસાર, ભારતની સફળતા અન્ય દેશો માટે એક ઉદાહરણ છે કે સંરક્ષણ પ્રયાસો […]

ગુજરાતઃ 8 અને 9 ફેબ્રુઆરીએ મિલેટ મહોત્સવ–પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ 7 મ્યુનિસિપલ કોર્પોરેશન-અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે. રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી […]

સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવી રહ્યાં છે. તેમજ અનેક રાજકીય આગેવાનો અને ફિલ્મ કલાકારો પણ મહાકુંભમાં ડુબકી લગાવી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ ગયા હતા. તેમજ તેઓ સીએમ યોગી આદિત્યનાથ સાથે મહાકુંભમાં ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાનને […]

અમદાવાદમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, હત્યારા પિતાની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પિતાએ બાળકને પાણીમાં સોડિયમ નાઈટ્રેડ મીલાવીને પીવડાવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈને વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગરના […]

ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુકઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુક છે. સિંહે રોયલ ભૂટાન આર્મીના ચીફ ઓપરેટિંગ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ બટ્ટુ ત્શેરિંગ સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી. શેરિંગ શનિવારથી છ દિવસની ભારત મુલાકાતે છે. આ દરમિયાન સિંહ અને લેફ્ટનન્ટ જનરલ શેરિંગે દ્વિપક્ષીય સંબંધો અને અન્ય વિવિધ મુદ્દાઓ પર […]

મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ પ્રયાગમાં મહાકુંભમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યાં હતા. અહીં તેમણે પવિત્ર સ્નાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા ગંગાની પણ પુજા અર્ચના કરી હતી. આ ઉપરાંત તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બોટિંગ કર્યું હતું. પ્રયાગરાજ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવવા આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાકુંભ પહોંચ્યાં […]

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો : અશ્વિની વૈષ્ણવ

પ્રધાનમંત્રીનું ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝન ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવામાં મદદરૂપ થઈ રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ થયાના એક દાયકાની અંદર જ આપણી આત્મનિર્ભરતા અને ઉત્પાદનને વેગ આપવા માટે જ નહીં, પરંતુ રોજગારીનું સર્જન પણ કરી રહ્યો છે. આ સંબંધમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code