અમદાવાદમાં રવિવારે ગૃહમંત્રી અમિત શાહ 11300 વકિલોને શપથ લેવડાવશે
મુખ્યમંત્રી, સોલિસિટર જનરલ સહિત મહાનુભાવ હાજરી આપશે દેશના તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, બીસીઆઇના સભ્યો પણ ઉપસ્થિત રહેશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવ નિયુક્ત 11300 વકીલોને શપથ લેવડાવવાનો કાર્યક્રમ યોજાશે. આગામી તા. 9મી ફેબ્રુઆરીએ અડાલજના દાદા કન્વીકશન સેન્ટરમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત […]