જામનગરમાં વર્ષો બાદ તેતર પક્ષીઓ જોવા મળ્યા
જામનગરનો વિસ્તાર પક્ષીઓનું સ્વર્ગ ગણાય, તેતર પક્ષીઓ ખાસ કરીને કચ્છમાં જોવા મળતા હોય છે, પક્ષીવિદોમાં તેતરનો અવાજ સાંભળીને ઉત્સાહ છવાયો જામનગરઃ જિલ્લાનો કેટલોક વિસ્તાર પક્ષીઓ માટે સ્વર્ગ ગણાય છે. ગણાબધા પક્ષીઓ દુર દુરથી વિહાર કરવા માટે આવતા હોય છે. તેમજ ઘણા પક્ષીઓનો કાયમી વસવાટ જોવા મળતો હોય છે. આ વિસ્તારમાં દર વર્ષે લોકોને પક્ષી જગત […]