1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જામનગરમાં વર્ષો બાદ તેતર પક્ષીઓ જોવા મળ્યા

જામનગરનો વિસ્તાર પક્ષીઓનું સ્વર્ગ ગણાય, તેતર પક્ષીઓ ખાસ કરીને કચ્છમાં જોવા મળતા હોય છે, પક્ષીવિદોમાં તેતરનો અવાજ સાંભળીને ઉત્સાહ છવાયો જામનગરઃ જિલ્લાનો કેટલોક વિસ્તાર પક્ષીઓ માટે સ્વર્ગ ગણાય છે. ગણાબધા પક્ષીઓ દુર દુરથી વિહાર કરવા માટે આવતા હોય છે. તેમજ ઘણા પક્ષીઓનો કાયમી વસવાટ જોવા મળતો હોય છે. આ વિસ્તારમાં દર વર્ષે લોકોને પક્ષી જગત […]

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલબસના ટાયર રોડમાં ખૂંપી ગયા

ગાંધીનગરના સેકટર 29ના રિંગ રોડ પર બન્યો બનાવ, પાટનગરમાં પણ રોડના હલકા કામ સામે સવાલો ઊઠ્યા, બાળકોને સહીસલામત બસમાંથી ઉતારી લેવાયા ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદમાં નવા જ બનાવેલા પુલ, અને રોડ રસ્તાઓ નબળા બાંધકામને લીધે તૂટી જવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં હવે રોડ બેસી જવાની કે ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે. ગાંધીનગર […]

અંબાજી જતા 1500થી વધુ સંઘોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું

અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે, રજિસ્ટ્રેશન કરાવેલા સંઘના એક વાહનને પ્રવેશ અપાશે, પદયાત્રીઓના નામ, સરનામાંની વિગતો પણ મેળવાશે પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી 18મા સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહોમેળો યોજાશે. ભાદરવી પૂનમે માં અંબાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ભાદરવી મહામેળામાં જય અંબેના નાદ સાથે લાખો માઈભક્તો તેમજ ગુજરાતના […]

અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ, રોડ-રસ્તાઓ પર ભરાયા પાણી ભરાયા

આકાશમાં ઘનઘોર વાદળોથી અંધારપટ છવાયો, બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકાથી વધુ વરસાદ પડ્યો, પાલનપુરઃ બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત રાતથી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં  યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં અંધારપટ છવાયું હતું. […]

સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો કાલે શુક્રવારથી પ્રારંભ

લોકોની સુરક્ષાને લઈ જિલ્લા કલેકટરે બાહર પાડ્યું જાહેરનામું, ત્રિનેત્રેશ્વર કૂંડમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મ્ય, બહારગામથી આવતા વાહનો માટે પાર્કિંગ સ્થળ નક્કી કરાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે વિશ્વવિખ્યાત લોકમેળાનો પ્રારંભ આવતી કાલે તા 6ઠ્ઠી સપ્ટેમ્બરને શુક્રવારથી થશે. આ લોકમેળો 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. આ ભાતીગળ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9થી 11ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો ફેરફાર, હવે , 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે, ધોરણ 9 અને 11માં વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ જનરલ વિકલ્પ અપાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર […]

રાજકોટના GMSCLના વેરહાઉસમાં લાખો રૂપિયાની દવાનો જથ્થો પલળી ગયો

GMSCL દ્વારા ત્રણ જિલ્લાઓની આરોગ્ય સંસ્થાઓને દવાઓ સપ્લાય કરવામાં આવે છે હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને દવાઓ મળતા નથી, બીજીબાજુ વેડફાટ સરકાર કહે છે જવાબદારો સામે પગલાં લેવાશે રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓને ગરીબ દર્દીઓ માટે મફતમાં દવાઓ, ઈન્જેક્શનો આપવામાં આવે છે. અને ગુજરાત મેડીકલ સર્વીસીસ કોર્પોરેશન લિમીટેડ (GMSCL) દ્વારા સરકારી હોસ્પિટલો અને […]

સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રાને લીધે પોલીસ કમિશનરનું જાહરનામું

ગણેશજીની વિસર્જન યાત્રામાં ઉંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેઇલરનો ઉપયોગ કરી શકાશે નહિ, બિભત્સ કે ધાર્મિક લાગણી દુભાય એવા ગીતો વગાડી શકાશે નહીં,  સુરતઃ શહેરમાં ગણેશોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. શહેરની મોટાભાગની સોસાયટીઓમાં પંડાલ બનાવીને ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગણોશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તો માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા […]

અમદાવાદમાં ઢોર પકડવા જતી ટીમની માહિતી પશુપાલકોને કેવી રીતે મળે છે?

માહિતી લીક થતાં મ્યુનિની વિજિલન્સએ તપાસ શરૂ કરી, પૂર્વના આસી. કમિશનરે કરી ફરિયાદ, વોટ્સઅપ પર માહિતી ફોરવર્ડ કરવામાં આવે છે અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર પકડવા માટે મ્યુનિની સીએનડી વિભાગની ટીમ સતત કાર્યરત હોય છે. પરંતુ જે વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી પહોંચે તે પહેલા જ પશુપાલકોને તેની જાણ થઈ જતી હોય છે. એટલે પશુપાલકો રખડતા ઢોરને […]

ગુજરાતના 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય, 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં પણ પુસ્તકાલયો ખોલાશે, સ્વ. મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ પુરસ્કારની રકમમાં વધારો ગાંધીનગરઃ પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code