1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

2036માં ગાંધીનગરમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો મોદી સરકારનો સંકલ્પઃ અમિત શાહ

ગાંધીનગરઃ ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર પ્રદેશ હંમેશા વિકાસનું કેન્દ્રબિંદુ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં, ત્યારથી ગાંધીનગરમાં સતત વિકાસલક્ષી […]

પાકિસ્તાનના ક્રિકેટરોને ચાર મહિનાથી પગાર મળ્યો નથી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમને બીજા શબ્દોમાં ગરબડ ક્રિકેટ પણ કહી શકાય. ત્યાં હંમેશા કંઈક અજુગતું થતું રહે છે. તાજેતરમાં બાબર આઝમે ODI અને T20ની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન, એક અહેવાલો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. પ્રથમ તો ખેલાડીઓને પગાર મળતો ન હતો. બીજી તરફ […]

આઈપીએલમાં વિદેશી ખેલાડીઓને લઈને બીસીસીઆઈએ બનાવ્યાં કેટલાક નવા નિયમ

IPL મેગા ઓક્શન પહેલા BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે મોટા ફેરફારો કર્યા છે. આ નવા નિયમો બાદ IPL સંપૂર્ણપણે બદલાઈ જશે. BCCIએ વિદેશી ખેલાડીઓ પ્રત્યે કડકતા દર્શાવતા નવા નિયમોને મંજૂરી આપી છે. હવે આ નવા નિયમ બાદ જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તે હરાજી માટે અયોગ્ય ગણાશે. આવા ખેલાડીઓના […]

રોહિત-કોહલીને બાંગ્લાદેશી સ્ટાર તરફથી મળી ખાસ ભેટ, વિરાટે કહ્યું- ખૂબ ભાલો….

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ જીતી હતી. જે બાદ રોહિત બ્રિગેડ બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે રોહિત શર્માને બંને ઇનિંગ્સમાં આઉટ કર્યો હતો. હવે મેચ પુરી થયા બાદ મેહદી હસને રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ખાસ […]

ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સામે ઈડીની કાર્યવાહી, સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીન સામે કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, તપાસ એજન્સીએ તેમને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા છે. HCA ના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. કોંગ્રેસ નેતાને આ પહેલું સમન્સ જારી કરવામાં આવ્યું […]

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે. આ સ્પર્ધામાં 6 ખંડોના 24 દેશો ભાગ લેશે.ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા-KKFI અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને આ જાહેરાત કરી છે, જેમાં 16 પુરૂષ ટીમો અને ઘણી મહિલા ટીમો ભાગ લેશે. વિશ્વ કપ પહેલા, KKFI એ રમતને પ્રોત્સાહન આપવા માટે દસ શહેરોની બસો શાળાઓમાં ખો-ખો રમતનું આયોજન કરવાનીયોજના […]

મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ

નવી દિલ્હીઃ ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા ત્રણ […]

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પરાજય આપી સીરિઝ જીતી

બાંગ્લાદેશે બીજી ઈનીંગ્સમાં 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો નવી દિલ્હીઃ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવીને 2-0થી સીરીઝ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જોરદાર જીત મેળવી છે. મેચમાં 3 દિવસ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેથી એવુ લાગતું હતું […]

પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં જૂથવાદ, બાબરને ફરીથી કેપ્ટન બનાવવા માટે એક ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

રાવલપીંડીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એશિયા કપમાં કારમી હાર બાદ ટી20 વર્લ્ડ કપ 2024માં પણ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું. એટલું જ નહીં પાકિસ્તાનની ટીમ તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી હારી ચુકી છે. આ દરમિયાન ઈમાદ વસીમનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઇમાદે બાબર આઝમની […]

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો કાનપુરમાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ

• બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર મામલે નોંધાવ્યો વિરોધ • પોલીસ દ્વારા દેખાવકારોની અટકાયત કરાઈ નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ ઉપર કરવામાં આવી રહેલા અત્યાચારનો મામલે ભારતીય હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન કાનપુરમાં હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેને લઈને કાનપુર ક્રિકેટ સ્ટેડિયમની બહાર હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code