ગુજરાતમાં માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત
PM મોદીની દીર્ઘદ્રષ્ટિથી સુપરફૂડ મિલેટ પ્રત્યે નાગરિકોનું આકર્ષણ વધ્યું: કૃષિ મંત્રી, મહોત્સવમાં રૂ. 62 કરોડના પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ મહોત્સવમાં હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વાનગીઓનો આસ્વાદ માણ્યો અમદાવાદઃ ગુજરાતમાં જાડા ધાન્ય અને બરછટ અનાજના ઉપયોગ તથા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત તા. 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન […]