Site icon Revoi.in

વરસાદની મોસમમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ફરવા ન જાઓ, નહીં તો પછતાશો

Social Share

જો વરસાદના મોસમમાં તમે પમ ક્યાક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને જણાવશું કે આ જગ્યાઓ વિશે જ્યા તમને વરસાદમાં જવાથી બચવું જોઈએ.

જો તમે પણ વરસાદની સિઝનમાં બહાર જાઓ છો તો આ જગ્યાઓ પર ભૂલથી પણ ના જાઓ.
વરસાદના મોસમમાં મોટા ભાગે લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો જાણો આ ખબર.

વરસાદના મોસમમાં તમે કેટલીક જગ્યાઓએ ફરવા જવાથી બચવું જોઈએ જેમ કે ઉત્તરાખંડ. અહીં વાદળ ફાટવાની બીક હંમેશા રહે છે.
વરસાદના મોસમમાં આંદામાન અને નિકોબાર જવાનું ટાળવું જોઈએ. અહીં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તમારે વરસાદના મોસમમાં હિમાચલ પ્રદેશ જવાનું ટાળવું જોઈએ કારણ કે અહીં ખડકોથી પત્થર પડવા અને પૂર આવવું સામાન્ય વાત છે.
વરસાદના મોસમમાં લોકોએ ગોવા જવાથી પણ બચવું જોઈએ. કેમ કે બીચનું સ્તર વધવાની સંભાવના છે.

વરસાદના મોસમમાં કેરળ જી રહ્યા છો તો તમારે ટ્રિપ કેન્સલ કરવી જોઈએ. કેમ કે વરસાદના કારણે અહીં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.