વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર […]

મહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં પીએમ મોદીએ મહાકુંભના આયોજન પર વાત કરી હતી. તેમજ તેમણે આ કાર્યક્રમમાં યોગદાન આપનારાઓનો આભાર માન્યો હતો. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ભાષણ આપવા આવ્યો છું. આજે ગૃહ દ્વારા, હું દેશવાસીઓને નમન કરું છું જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું […]

ભારત અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા થયા સંમત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા, વણવપરાયેલી સંભાવનાઓને સાકાર કરવા અને સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસમાં યોગદાન આપવા સંમત થયા હતા. આ દ્વિપક્ષીય બેઠક પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, બંને નેતાઓએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સતત વેપાર અને રોકાણ વૃદ્ધિનું સ્વાગત કર્યું […]

અમદાવાદના પાલડી વિસ્તારના બંધ ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ રકમ મળી

DRI અને ATSએ પાલડી વિસ્તારમાં બંધ ફ્લેટમાં પાડ્યો દરોડો, બંધ ફ્લેટ શેર બજારના ઓપરેટરની માલિકીનો છે, કાળાનાણાથી સોનુ ખરીદાયેલુ હોવાથી અટકળો અમદાવાદઃ  શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડતા ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાનું કહેવાય છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ખનીજ માફિયા સામે 17695 કેસ કરીને 309 કરોડની વસુલાત કરી

રાજ્યમાં ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવે છેઃ રાજપૂત મહિસાગર અને પંચમહાલમાં કુલ 779 કેસમાં રૂ. 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 30 લીઝને મંજુરી અપાઈ ગાંધીનગરઃ  વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે […]

ભાજપના નેતાઓના પીઠબળને લીધે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છેઃ કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતમાં 1795 આરોપીઓની ધરપકડ બાકી બેફામ બનેલા ભૂમાફીયાઓ માફિયાઓનું સત્તા પક્ષ સાથે જોડાણ અસામાજિક તત્વોના લીસ્ટમાં ભાજપના ખેસ પહેરેલા અસામાજિક તત્વો વધુ ગાંધીનગરઃ  વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર તરફથી જે જવાબો મળ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન રહ્યું નથી. ગુજરાત વિધાનસભામાં સરકાર ધ્વારા રજૂ કરવામાં […]

ગુજરાતમાં 25000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

જિલ્લા પંચાયતો હસ્તકના હેલ્થ સેન્ટરોમાં આરોગ્ય સેવા ખોરવાઈ નાણાકીય અને વહિવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું આરોગ્ય કર્મચારી મહાસંઘ લડી લેવાના મુડમાં અમદાવાદઃ ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ  આજે તા. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code