ભારતમાંથી ઓટોમોબાઈલ નિકાસમાં ઉછાળો, નાણાકીય વર્ષ 25 માં 19 ટકા સધીનો વધારો

ભારતના ઓટો ઉદ્યોગે ફરી એકવાર દુનિયાને પોતાની તાકાત બતાવી છે. ગયા નાણાકીય વર્ષ 2024-25માં, દેશમાંથી કુલ 53.63 લાખ વાહનોની નિકાસ કરવામાં આવી હતી, જે ગયા વર્ષ કરતા લગભગ 19% વધુ છે. આ માહિતી ઉદ્યોગ સંસ્થા SIAM દ્વારા શેર કરવામાં આવી છે. ભારતમાંથી પેસેન્જર ટ્રેનોની માંગ હવે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી […]

અમદાવાદમાં AMC દ્વારા એસજી હાઈવે પર 5 ફુટ ઓવરબ્રિજ બનાવાશે

નિરમા યુનિવર્સિટી પાસે, થલતેજ અંડરપાસ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે પકવાન ક્રોસ રોડ નજીક, અને ગોતામાં પણ ફુટ ઓવરબ્રિજ બનાવાશે SG હાઈવે પર અકસ્માતો ઘટાડવા મ્યુનિએ કર્યો નિર્ણય અમદાવાદ: શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા એસજી હાઈવે પર રાહદારીઓ માટે 5 ફુટ બ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેમાં નિરમા યુનિવર્સિટી, ગોતા, પકવાન ક્રોસ રોડ,  થલતેજ અંડરબ્રિજ, […]

અમદાવાદમાં હવે બીઆરટીએસ કોરીડોરમાં જ એએમટીએસ બસો દોડાવાશે

બીઆરટીએસના સ્ટેશન પરથી એએમટીએસ બસમાં બેસી શકાશે પ્રવાસીઓને બન્ને બસ સેવા એક જ સ્થળેથી મળશે રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરાયો નિર્ણય અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે તમામ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધતા જાય છે. બીઆરટીએસ કોરીડોરને લીધે રોડ સાંકડા […]

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]

અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં 200 છાપરા તોડવાની નોટિસથી રહિશોમાં આક્રોશ

છાપરાઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો બુલડોઝર ફેરવાશે 40 વર્ષથી લોકો છાપરામાં વસવાટ કરી રહ્યા છે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો છાપરાવાસીઓ આંદોલન કરશે અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આંબાવાડીના છાપરા તથા ચકુડિયા મહાદેવ નજીક આશરે 200થી વધુ છાપરાઓને 21 દિવસમાં ખાલી કરવાની  મ્યુનિ.કોર્પોરેશને નોટિસ ફટકારતા છાપરાવાસીઓમાં આક્રોશ ઊભો થયો છે. છેલ્લા 40થી વધુ વર્ષથી […]

ગુજરાતઃ ખેતી વિષયક વીજ જોડાણના નિયમોને લઈને સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ […]

ભારત હવે યુએઈ સાથે સંરક્ષણ અને ટેકનોલોજી માળખાગત સુવિધા અને અમેરિકા સાથે ભાગીદારી શેર કરે છે : વાન્સે

જયપુરઃ રાજસ્થાનનાં જયપુરમાં પોતાના સંબોધન દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારત-અમેરિકા સહયોગના ત્રણ મુખ્ય સ્તંભો – રાષ્ટ્રોનું રક્ષણ, મહાન વસ્તુઓનું નિર્માણ અને અદ્યતન તકનીકોમાં નવીનતા – ની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું આજે સહયોગના કેટલાક ક્ષેત્રો વિશે વાત કરવા માંગુ છું, ભારત અને અમેરિકા કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે.” […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code