અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં 200 છાપરા તોડવાની નોટિસથી રહિશોમાં આક્રોશ

છાપરાઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો બુલડોઝર ફેરવાશે 40 વર્ષથી લોકો છાપરામાં વસવાટ કરી રહ્યા છે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો છાપરાવાસીઓ આંદોલન કરશે અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આંબાવાડીના છાપરા તથા ચકુડિયા મહાદેવ નજીક આશરે 200થી વધુ છાપરાઓને 21 દિવસમાં ખાલી કરવાની  મ્યુનિ.કોર્પોરેશને નોટિસ ફટકારતા છાપરાવાસીઓમાં આક્રોશ ઊભો થયો છે. છેલ્લા 40થી વધુ વર્ષથી […]

ગુજરાતઃ ખેતી વિષયક વીજ જોડાણના નિયમોને લઈને સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ […]

ભારત હવે યુએઈ સાથે સંરક્ષણ અને ટેકનોલોજી માળખાગત સુવિધા અને અમેરિકા સાથે ભાગીદારી શેર કરે છે : વાન્સે

જયપુરઃ રાજસ્થાનનાં જયપુરમાં પોતાના સંબોધન દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારત-અમેરિકા સહયોગના ત્રણ મુખ્ય સ્તંભો – રાષ્ટ્રોનું રક્ષણ, મહાન વસ્તુઓનું નિર્માણ અને અદ્યતન તકનીકોમાં નવીનતા – ની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું આજે સહયોગના કેટલાક ક્ષેત્રો વિશે વાત કરવા માંગુ છું, ભારત અને અમેરિકા કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે.” […]

અમેરિકાએ આતંકવાદ સામેની કાર્યવાહીમાં ભારતને તમામ સહયોગની આપવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર દુનિયાએ નિંદા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને શક્ય તમામ સહયોગની ઓફર કરી, જેના માટે પ્રધાનમંત્રી મોદીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે ભારત આ કાયરતાપૂર્ણ કૃત્યના ગુનેગારોને છોડશે નહીં અને તેમને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ […]

પહેલગામ આતંકી હુમલાને પગલે પીએમ મોદી સાઉદીનો પ્રવાસ રદ કરી પરત ફર્યા, એરપોર્ટ ઉપર બોલાવી તાત્કાલિક બેઠક

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દુઃખી થયેલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ રદ કર્યો અને તાત્કાલિક ભારત પાછા ફર્યા. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર એક કટોકટી બેઠક બોલાવી. આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને વિદેશ સચિવ હાજર હતા. પ્રધાનમંત્રીના પરત ફર્યા પછી […]

અમદાવાદની થલતેજ વિસ્તારની મ્યુનિ.શાળામાં પ્રવેશ માટે લાંબી લાઈનો

હવે ખાનગી સ્કૂલોમાં બાળકોને પ્રવેશ અપાવવાનો વાલીઓનો મોહ ઘટતો જાય છે મ્યુનિ, સ્કૂલો સ્માર્ટ બનતા વાલીઓ આકર્ષાયા ખાનગી સ્કૂલોની તોતિંગ ફી પણ વાલીઓને પરવડતી નથી અમદાવાદ: શહેરમાં હવે ખાનગી શાળાઓમાંથી મ્યુનિની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. મ્યુનિના શાળાઓમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને સમયની માગ મુજબ કોમ્પ્યુટર લેબ સહિત ઉપકરણો વસાવીને સ્માર્ટ સ્કૂલો […]

પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે PM મોદીએ અમિત શાહને ફોન કરીને પગલા લેવા સૂચન કર્યું

અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક હુમલામાં બે પ્રવાસીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 12 વ્યક્તિ ઘાયલ થયાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code