અમદાવાદમાં ભગવાન પરશુરામજીની રથયાત્રા નીકળી, ઠેર ઠેર કરાયું સ્વાગત
યાત્રાના પ્રારંભ પહેલા પહેલગામ આતંકવાદી દૂર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ પરશુરામજીની પૂજા, અર્ચન, આરતી બાદ યાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરાયું યાત્રામાં સાધુ-સંતો સહિત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા અમદાવાદઃ શહેરમાં આજે પરશુરામજીની જન્મ જ્યંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, […]