ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં સરેરાશ 1.8 લાખ લોકો જીવ ગુમાવે છે
ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતના બનાવો બને છે. માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર માર્ગ અકસ્માતના બનાવોમાં 1.8 લાખ વ્યક્તિઓ જીવ ગુમાવે છે. જ્યારે લાખો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા […]