પાકિસ્તાન અન્ય દેશોના મારફતે રિપેકેજિંગ કરી ભારતમાં કરી રહ્યું છે ઘૂસણખોરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સતત કાર્યવાહી કરીને પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવા, સિંધુ જળ સંધિ રદ કરવા, સાર્ક વિઝા રદ કરવા અને વેપાર બંધ કરવા જેવા ભારતના કઠિન પગલાંએ પાકિસ્તાનને સંપૂર્ણપણે તોડી નાખ્યું છે આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે ભૂખમરાથી બચવા માટે ચાલાક યુક્તિઓનો આશરો […]