ભારત પાણી માટે કોઈ યુદ્ધ નહીં લડેઃ સી.આર.પાટીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ પર આકરા પ્રહારો કર્યા છે. આનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિલાવલ પાકિસ્તાનને પાણી રોકવા પર બડબડ કરી રહ્યા છે. સીઆર પાટીલ સુરતમાં જળ સંચય કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે પાણી સંરક્ષણના મહત્વ […]

અમદાવાદના દાણીલીંબડામાં AMCના ફુડ વિભાગે શંકાસ્પદ તેલના 105 ડબ્બા સીઝ કર્યા

શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરાયો શહેરમાં ખાણી-પીણીના સ્ટોલ પર ચેકિંગ કરાયું 529 કિલો ગ્રામ અને 608 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો અમદાવાદઃ શહેરમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કડક પગલાં લેવા મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા બાદ એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં દાણીલીમડા વિસ્તારમાં […]

અમદાવાદમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખને ગેરશિસ્ત માટે સસ્પેન્ડ કરાયા

AICCના નિરીક્ષક અને આગેવાનોની હાજરીમાં ગાળાગાળી કરી હતી, કોંગ્રેસની સિસ્ત સમિતિએ લીધો ત્વરિત નિર્ણય, અમદાવાદઃ કોંગ્રેસમાં રાજ્યભરમાં અત્યારે જિલ્લા પ્રમુખની નિમવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે બે દિવસ પહેલા શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણિયા અને શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરે અન્ય કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી હતી. AICCના નિરીક્ષક અને અન્ય આગેવાનોની હાજરીમાં ઘટના બની હતી. […]

પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હીઃ વેટિકન સિટીમાં આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ભૂતપૂર્વ પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ […]

ગુજરાતઃ બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં 118.91 લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો

અમદાવાદઃ એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”. ગુજરાતમાં પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો […]

તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો. તુલસી ગબાર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “પહેલગામમાં 26 લોકોને નિશાન બનાવાયેલા આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ. મારી પ્રાર્થના અને ઊંડી […]

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code