ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ […]

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં […]

અમદાવાદમાં એક વર્ષમાં 71.191 લોકોને કૂતરા કરડ્યાં, પ્રતિદિન 199 કેસ નોંધાય છે

શહેરના 15 વોર્ડમાં કૂતરાનો સૌથી વધુ ત્રાસ, કૂતરા કરડવાના સાબરમતી ચાંદખેડા, થલતેજ, મણિનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા શહેરમાં રખડતા કૂતરાની સંખ્યા બે લાખથી વધુ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે કૂતરા કરડવાના બનાવો પણ વધી રહ્યા છે.  શહેરમાં વર્ષ 2023-24માં 71,191 […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કંડલામાં 46 ડિગ્રી, રાજકોટમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન

આગામી 6 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ તાપમાન સાથે ઉકળાટ વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયો તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં લોકો કોળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. પણ લોકો 45 ડિગ્રી […]

અમદાવાદમાં ચંડાળો તળાવ વિસ્તારમાં તમામ ઘરોને તાળાં, ટોરેન્ટે વીજ જોડાણો કાપ્યા

અમદાવાદ પોલીસનું મેગો ઓપરેશન પોલીસ કમિશનરે ચંડાળા તળાવની લીધી મુલાકાત 143 બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ   અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગેરકાયદે વસાહતી સામે પગલાં લેવા આદેશ અપાતા ગુજરાત સરકારે અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે ઝૂંબેશ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની મોટી […]

ભારત પાણી માટે કોઈ યુદ્ધ નહીં લડેઃ સી.આર.પાટીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ પર આકરા પ્રહારો કર્યા છે. આનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિલાવલ પાકિસ્તાનને પાણી રોકવા પર બડબડ કરી રહ્યા છે. સીઆર પાટીલ સુરતમાં જળ સંચય કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે પાણી સંરક્ષણના મહત્વ […]

અમદાવાદના દાણીલીંબડામાં AMCના ફુડ વિભાગે શંકાસ્પદ તેલના 105 ડબ્બા સીઝ કર્યા

શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરાયો શહેરમાં ખાણી-પીણીના સ્ટોલ પર ચેકિંગ કરાયું 529 કિલો ગ્રામ અને 608 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો અમદાવાદઃ શહેરમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કડક પગલાં લેવા મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા બાદ એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં દાણીલીમડા વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code