ભારતમાં સીએનજી વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

ભારતમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫) ના અંત સુધીમાં, દેશમાં સીએનજી વાહનોનું વેચાણ 11 લાખનો આંકડો પાર કરી શકે છે. આ વધારો સરકાર દ્વારા સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા અને દેશભરમાં CNG ફિલિંગ સ્ટેશનોના વિસ્તરણને કારણે થયો છે. અહેવાલ મુજબ, ભારતમાં […]

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ હોળીની કરે છે ધામધૂમથી ઉજવણી

હોળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ભારતમાં હોળીના તહેવારની ધાર્મિક માહોલ વચ્ચે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલીક જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ હોળીના તહેવારની ઉજવણી કરે છે. આ વખતે, 14 માર્ચે ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હોળીના તહેવારને […]

ગુજરાતમાં બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચશે, યલો એલર્ટ અપાયું

અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત શહેરોમાં તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું આગામી 48 કલાકમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે દરિયાકાંઠા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. આજે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોચ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન […]

પીએમ મોદી આસામ માટે શક્ય તેટલું બધું જ કરી રહ્યા છે: CM હિમંતા બિસ્વા

નવી દિલ્હીઃ આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે “એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ”ને આસામ માટે ઐતિહાસિક ગણાવ્યું. કહ્યું કે ગુજરાત સિવાય કોઈ પણ રાજ્યમાં આટલું મોટું રોકાણ સમિટ યોજાયું નથી. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા CM શર્માએ કહ્યું કે આસામ એક નાનું રાજ્ય […]

અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા, યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા મંત્રી જગદિશ પંચાલ અને મેયર પ્રતિભા જૈનએ પહિંદવિધી કરી શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપાયું અમદાવાદઃ આજે અમદાવાદ શહેરના સ્થાપના દિવસે શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા હતા. આ નગરયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. માતાજીની નગર યાત્રાના પ્રારંભે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના […]

ગુજરાતમાં તમામ પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં કરાયો અઢી ગણો વધારો

રાજ્યના પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં વધારો ગયા વર્ષની 8મી નવેમ્બરથી મંજુર કરાયો તફાવતની રકમ આવતા મહિનો પ્રધાનોને પગારમાં મળી જશે 12 માર્ચે ભાજપના ધારાસભ્યો સાથે મળીને રંગેચંગે હોળીની ઉજવણી કરશે. અમદાવાદઃ ગુજરાત સરકારે તમામ મંત્રીઓ યાને પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં અઢીગણો વધારો કર્યો છે. પ્રવાસ ભથ્થામાં 8મી નવેમ્બરથી વધારો મંજુર કરાતા મંત્રીઓને આવતા મહિનાના પગારમાં તફાવતની કરમ […]

અમદાવાદમાં મ્યુનિની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોકટરને માથામાં બોટલ મારી

સફાઈ કામદાર પોતાના પૌત્રને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા, ડોક્ટરે રાહ જોવાનું કહેતા બોલાચાલી થતાં સફાઈ કામદારો એકઠા થઈ ગયા હતા અંતે બન્ને પક્ષે સમાધાન થતાં ડોક્ટરોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યુ અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિ. સંચાલિત શાદરદાબેન હોસ્પિટલમાં પોતાના પૌત્રને લઈને સારવાર માટે આવેલા સફાઈ કામદારને ડોકટરે રાહ જોવાનું કહેતા બોલાચાલી બાદ મામલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code