અમદાવાદમાં CG અને સિન્ધુભવન રોડ પર 31મી ડિસેમ્બરે મોડી રાત સુધી વાહનો માટે નોએન્ટ્રી

અમદાવાદ 28 ડિસેમ્બર 2025: No entry for vehicles on CG and Sindhubhavan Road till late night on 31st December શહેરમાં સીજી રોડ અને સિન્ધુભવન રોડ પર 31મી ડિસેમ્બરના રોજ સમીસાંજથી મોડી રાત સુધી વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ને વેલકમ કરવા માટે યુવક-યુવતીઓ સહિત જનમેદની ઉમટી પડતી હોય છે. બન્ને રોડને અવનવી રોશનીથી શણગારવામાં આવી […]

ભારતને બુદ્ધિમત્તાના યુગનું નેતૃત્વ લેવા યુવાધનને ગૌતમ અદાણીની હાકલ

મહારાષ્ટ્રના બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે શરદ પવાર સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (CoE-AI) ખુલ્લું મૂકતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના યુવાધનને બુદ્ધિના યુગમાં આગળ વધવા આહવાન કરી તેની આગેવાની સંભાળવા અનુરોધ કર્યો હતો. ભારત એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ટેકનોલોજી, પ્રતિભા અને રાષ્ટ્રીય હેતુને એકસાથે સાંકળીને આગળ વધવાની વર્તમાન સમયની માંગ […]

31મી ડિસેમ્બર: અમદાવાદમાં CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનો માટે નો-એન્ટ્રી

અમદાવાદ, 27 ડિસેમ્બર 2025 : નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી શહેરીજનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજથી જ શહેરના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેરના હૃદય સમાન […]

NTCA દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરાયું

સિંહ, વાઘ અને દીપડો ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત રતનમહાલમાં વાઘનું કાયમી નિવાસ સાબિત થયું ગાંધીનગર, 26 ડિસેમ્બર 202 : ગુજરાતની ઓળખ અત્યાર સુધી માત્ર ‘એશિયાટિક સિંહો’ના એકમાત્ર નિવાસસ્થાન તરીકે હતી, પરંતુ હવે તેમાં વધુ એક વૈશ્વિક સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ગુજરાતના બે લોકોના મોત

નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025: Accident on Delhi-Mumbai Expressway દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારતા ગુજરાતના બે લોકોના મોત થયા છે. આ અકસ્માત બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. મૃતકોની ઓળખ કમલ ગોહિલ અને તેજસ્વી સોલંકી તરીકે થઈ છે. પોલીસે પરિવારજનોને જાણ કરી દીધી છે અને પોસ્ટમોર્ટમ પછી મૃતદેહોને મુક્ત કરવામાં આવશે. […]

PM મોદીએ વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદાઓના અદ્વિતીય બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં

નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025ઃ Veer Bal Diwas પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વીર બાળ દિવસ’ ના અવસરે સાહિબઝાદાઓના અદ્વિતીય બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે, વીર બાળ દિવસ એ સાહિબઝાદાઓના સાહસ, ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પીએમ મોદીએ ‘X’ પર સંદેશ શેર કર્યો: ‘દ્રઢ સંકલ્પ અને ધર્મનિષ્ઠા સાથે જોડાયેલો દિવસ’ પીએમ મોદીએ […]

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છ 26 ડિસેમ્બર 2025: Earthquake in kutch ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના ડેટા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં 23.65°N અક્ષાંશ અને 70.23°E રેખાંશ પર હતું. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code