અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 296 કેસ નોંધાયા
વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ, ઝેરી મેલેરિયાના પણ 17 કેસ નોંધાયા, પાણીજન્ય બીમારીના 724 કેસ નોંધાયેલા અમદાવાદઃ શહેરમાં વરસાદ વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે મોડી રાતે ઠંડી અને દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલ બિમારીના કેસો વધી રહ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વકરવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા […]