ભારત મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે એક વિશ્વસનીય સ્થળ તરીકે ઉભરી આવ્યું: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ રાજધાનીમાં પ્રથમ વખત યોજાનારી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે ફક્ત બે દિવસ બાકી છે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મંગળવારે જવાહર લાલ નેહરુ (JLN) સ્ટેડિયમની મુલાકાત લીધી અને માર્કી ઇવેન્ટની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આટલા મોટા પાયે વૈશ્વિક સ્પર્ધાઓનું આયોજન કરવાની ભારતની ક્ષમતામાં એક નવો અધ્યાય છે, […]

ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે. ચૌહાણે ભાર મૂક્યો હતો કે સમગ્ર ખરીદી પ્રક્રિયા પારદર્શક, ડિજિટલ અને ખેડૂત-કેન્દ્રિત હોવી જોઈએ. મંત્રીએ બંને રાજ્યોના ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની સંપૂર્ણ ખરીદીને મંજૂરી આપી, સાથે જ મગ, તલ, મગફળી અને સોયાબીનની […]

એશિયા કપઃ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ગઇકાલે પાકિસ્તાને UAEના અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું હતું. એશિયા કપ 2025ના સુપર ફોરમાં આજે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો સામનો કરશે. દુબઈમાં તૈયારીઓ […]

ગુજરાતના 10 બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

સ્વયંસેવકો દ્વારા અંદાજે 541 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, પાલિકાઓ,  શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા, એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. ‘સેવા પર્વ -2025’ અંતર્ગત તા. 20 મી સપ્ટેમ્બર 2025ના […]

અમદાવાદમાં ત્રણ દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવા ગયેલી ટીમ સામે વેપારીઓએ કર્યો વિરોધ

ફેરીયાઓએ માથાકૂટ કરીને ગાડીમાં ભરેલો સામાન ઉતારી લીધો, સેવા સંસ્થાની મહિલાઓ અને વેપારીઓએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે બોલાચાલી કરી, ભદ્રકાળી માતાજીના મંદિર પાસે પથરણાવાળાને હટાવ્યા અમદાવાદઃ શહેરનના લાલદરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા અને નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસના લારી અને પથરણાવાળાના દબાણો દૂર કરવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગની ટીમ એસઆરપીના બંદોબસ્ત સાથે આવતા પથરણાવાળામાં નાસભાગ મચી ગઈ […]

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે રોડ મેપ અને ગુજરાત વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યો

ગાંધીનગરઃ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવરંજન સિંહની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી. સિંઘ બઘેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દેશના વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. ભારતને […]

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર

નવરાત્રીના પ્રથમ નોરતે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી CMએ ભેટ આપી, PMJAY યોજના 7 વર્ષમાં13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ લોકોને મળ્યો, 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code