અમદાવાદમાં જાહેર શૌચાલય કેટલા અને ક્યા સ્થળે છે, એનો કમિટીએ રિપોર્ટ માગ્યો
શાસ્ત્રીનગરમાં ભાજપ કાર્યકરે નડતરરૂપ શૌચાલય તોડી નાંખતા વિવાદ થયો હતો, ભાજપ નેતાના ફોન બાદ પોલીસ ફરિયાદ તો દૂર, મ્યુનિ.એ દુકાન પણ સીલ ન કરી, હેલ્થ કમિટીને જ ખબર નથી કે શહેરમાં જાહેર શૌચાલયો કેટલા છે? અમદાવાદઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરે તેની દુકાનને […]