ભારત મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે એક વિશ્વસનીય સ્થળ તરીકે ઉભરી આવ્યું: ડો. માંડવિયા
નવી દિલ્હીઃ રાજધાનીમાં પ્રથમ વખત યોજાનારી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે ફક્ત બે દિવસ બાકી છે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મંગળવારે જવાહર લાલ નેહરુ (JLN) સ્ટેડિયમની મુલાકાત લીધી અને માર્કી ઇવેન્ટની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આટલા મોટા પાયે વૈશ્વિક સ્પર્ધાઓનું આયોજન કરવાની ભારતની ક્ષમતામાં એક નવો અધ્યાય છે, […]