અમદાવાદમાં ગીતા મંદિર એસટી બસ સ્ટેશનની બહાર લારી-ગલ્લાના દબાણો દૂર કરવા માગ

એસટી વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો, લારી ગલ્લા અને રિક્ષાવાળાઓના કારણે મુસાફરો પરેશાન થાય છે, ગીતા મંદિર એસટી બસ સ્ટેશન પર રોજ 3000 બસોની અવરજવર અમદાવાદઃ શહેરના ગીતા મંદિર નજીક આવેલા એસટીના મુખ્ય બસ સ્ટેશનની બહાર લારી-ગલ્લાઓના દબાણો અને રિક્ષાઓ આડેધડ પાર્ક કરાતી હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યના તમામ […]

ભારત પર ટેરિફમાં મોટો વધારો થશે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફમાં વધુ વધારો કરશે. આ પહેલા ટ્રમ્પે 7 ઓગસ્ટથી ભારતીય નિકાસ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. CNBC સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારત પર ટેરિફ વધારશે અને અગાઉ નક્કી કરેલા 25 ટકાના દરમાં સુધારો કરશે. “ભારતમાં સૌથી વધુ ટેરિફ […]

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચામાં ભારત સક્રિય રીતે સામેલ છે: રામ નાથ ઠાકુર

નવી દિલ્હીઃ ભારત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચામાં સક્રિયપણે સામેલ છે. તેનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ભારત-અમેરિકા વેપાર સંબંધોને મજબૂત બનાવવા, ન્યાયીતા, રાષ્ટ્રીય સુરક્ષા અને રોજગાર સર્જન સુનિશ્ચિત કરવા, ખાસ કરીને કૃષિ ઉત્પાદનો સહિતના શ્રમ-સઘન ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ વધારવાનો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામ નાથ ઠાકુરે મંગળવારે લોકસભામાં એક લેખિત […]

સમોસા ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ નામે અને અલગ-અલગ સ્વાદમાં મળે છે

સમોસા ભારતમાં એટલા લોકપ્રિય છે કે તે અહીં ઘણી રીતે બનાવવામાં આવે છે. ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ સ્વાદના સમોસા ઉપલબ્ધ છે, જે અલગ અલગ નામોથી પણ ઓળખાય છે. ક્યાંક તેમાં બટાકા સાથે વટાણાનો તડકો હોય છે, તો ક્યાંક તે માંસ અથવા સૂકા ફળો હોય છે. સમોસા ફક્ત નાસ્તો નથી, પણ ભારતીયોનું પ્રિય સ્ટ્રીટ ફૂડ પણ […]

અમદાવાદમાં પર્યાવરણની રક્ષા માટે ઈકો-ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ અપનાવવા મ્યુનિની અપીલ

પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને રાસાયણિક રંગોવાળી મૂર્તિઓ ન ખરીદવા અપીલ, ગૌવંશના છાણમાંથી બનતી મૂર્તિ, પોટ અને દીવાનો મ્યુનિ. દ્વારા પ્રચાર-પ્રસાર કરાશે, AMC દ્વારા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણ માટે જાહેર સ્થળોએ વિનામૂલ્યે જગ્યા ફાળવશે,  અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે  શહેરના […]

ગુજરાતમાં ખરીફ પાકમાં મગફળીનું સૌથી વધુ 20.11 લાખ હેકટરમાં વાવેતર કરાયું

હવામાન અનુકૂળ રહેશે તો મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા, સરકારે ટેકાના ભાવમાં વધારો કરતા મગફળીના વાવેતરમાં વધારો, કપાસની સરખામણીમાં મગફળીનો પાક ઝડપથી તૈયાર થાય છે અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે અષાઢના પ્રરંભ પહેલા જ મેધરાજાનું વાજતે ગાજતે આગમન થયું હતું. રાજ્યમાં સીઝનનો 64 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મોટાભાગના ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂરૂ કરી દીધુ […]

અમદાવાદમાં મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ભારે વાહનનો માટે બંધ કરાયો

બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો, ભારે વાહનો ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નિકળી જમણી બાજુ વળી અવરજવર કરી શકાશે, અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામું બહાર પાડ્યુ અમદાવાદઃ શહેરના રામોલ ચોકીથી વટવા GIDC તરફનો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે, શહેર પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code