અમદાવાદમાં નવરાત્રીના તહેવારોમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, ખેલૈયાઓ રાતના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર કે માઇક પર ગરબા કરી શકશે, 12 વાગ્યા બાદ સ્પીકર અને માઈક સિસ્ટમ વાપરનાર સામે ગુનો નોંધાશે અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. શહેરની દરેક સોસાયટીઓ, પાર્ટીપ્લોટ્સ, કલબોમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવરાત્રી દરમિયાન […]