વિશ્વ પર્યટન દિવસઃ ભારતમાં વિદેશી પ્રવાસીઓનું આગમન 2021 માં 15.27 લાખથી વધીને 2024 માં 99.52 લાખ થયું
નવી દિલ્હીઃ 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ પર્યટન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી નીતિઓ અને ટકાઉ વિકાસના વિઝનથી પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ મળી છે. તેમની નીતિઓ માત્ર આર્થિક સમૃદ્ધિનો પાયો જ નથી રહી પણ વિશ્વ મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્યને પ્રદર્શિત કરવાનું માધ્યમ પણ […]