સીએમ મોહન યાદવ પીએમ મોદીને મળ્યા, સરકારના 18 મહિનાનો હિસાબ રજૂ કર્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી સમક્ષ પોતાના 18 મહિનાના કાર્યકાળનો હિસાબ રજૂ કર્યો હતો. સીએમ મોહન યાદવે ભવિષ્ય માટે પ્રધાનમંત્રી પાસેથી માર્ગદર્શન અને સમર્થનની વિનંતી કરી. તેમણે પીએમ મોદીને ‘મોદીજીનું વિઝન અને યાદવજીનું મિશન’, ‘વિરાસતથી વિકાસ અને સુશાસનના 18 મહિના’ નામની પુસ્તિકા ભેટ આપી. […]

ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલે 7 વિભાગના મહત્વના 32 પ્રોજેક્ટની સમીક્ષા કરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડના 32 પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ આ […]

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025: ભારતે પાકિસ્તાન સામે સેમિફાઈનલ રમવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 દરેકનું ધ્યાન ખેંચી રહી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ આ લીગમાં રમી રહ્યા છે. આ લીગની સેમિફાઇનલ મેચ 31 જુલાઈએ રમાનારી છે. ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે પહેલી સેમિફાઇનલ મેચ યોજાવાની છે. પરંતુ આ મેચ અંગે એક મોટી […]

ભારતમાં 82 લાખથી વધુ નકલી મોબાઇલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ટેલિકોમ સાયબર છેતરપિંડી સામે કાર્યવાહીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ટેલિકોમ વિભાગના સચિવ ડૉ. નીરજ મિત્તલ સાથે સંચાર સાથી પહેલ હેઠળ હિતધારકોની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં વધુ જાગૃતિ, નિવારક પગલાંના અમલીકરણ અને નાગરિક રિપોર્ટિંગ દ્વારા જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાગરિક-કેન્દ્રિત […]

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવાના મામલે મેડિકલ એજન્‍સીઓ પર દરોડા

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની […]

આતંકી આકાઓ અને પાકિસ્તાનને ખ્યાલ છે કે, હુમલો થયો તો ભારત આવશે અને ઘુસીને મારશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.. પીએમ મોદીએ કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ ભારતના વિજયોત્સવનું સત્ર છે. જ્યારે હું ‘વિજયોત્સવ’ વિશે વાત કરી રહ્યો છું, ત્યારે હું કહેવા માંગુ છું – આ ‘વિજયોત્સવ’ આતંકના ઠેકાણાઓનો નાશ કરવા વિશે છે. વિજયોત્સવ ઓપરેશન સિંદૂરની […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના ભારત પાસે પુરતા પુરાવાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની આ મોટી સફળતા છે. જેની ઉપર દેશની જનતાને ગર્વ હોવો જોઈએ. આ ઘટના બની ત્યારે પીડીત પરિવારને મળ્યો હતો. આજે તમામ પરિવારજનોને કહેવામાં માંગુ છું કે, ઓપરેશન સિંદુર મારફતે મોકલનારા અને ઓપરેશન મહાદેવ મારફતે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યાં છે. એનઆઈએની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code