ગુજરાતમાં મનરેગા યોજનામાં 1.50 લાખ શ્રમિકોને દોઢ મહિનાથી વેનત ચુકવાયુ નથી

શ્રમિકોને ગોઢ મહિનાથી મજુરીના પૈસા ન મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું રાજ્યમાં કેટલાક સ્થળોએ મનરેગાના કામો અટક્યા  તંત્ર ‘ગ્રાન્ટ નથી આવી’ની કેસેટ વગાડવામાં વ્યસ્ત ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મનરેગા યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. રાજ્યના ઘણબધા ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામો ચાલી રહ્યા છે. ત્યારે છેલ્લા બે મહિનાથી મનરેગાના મજૂરોને વેતન મળ્યુ ન […]

ગુજરાતઃ વીજગ્રાહકોને વર્ષ-2024 દરમિયાન કુલ 2004 કરોડ રૂપિયાની રાહત અપાઈ

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ રૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીએ જણાવ્યું કે વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં […]

2036 ઓલિમ્પિકમાં, ભારત મેડલ ટેલીમાં ટોચના 10માં હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ […]

ગુજરાત એલએસએ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગુજરાતની ચોથી સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ દેશભરમાં ડિજિટલ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થાય તે માટે નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ)ના વિઝનને અનુલક્ષીને ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત એલએસએના ટેલિકોમ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અજાતશત્રુ સોમાણીએ ગુજરાતના ટેલિકોમ ડેવલપમેન્ટ […]

PM મોદી કરશે સોલ લીડરશિપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સોલ લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ લીડરશીપ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદમાં મુખ્ય પ્રવચન ભૂટાનના વડા […]

ગુજરાતમાં IPS અધિકારીઓની 208 જગ્યાઓ પૈકી 198 જગ્યાઓ ભરાયેલી છે: હર્ષ સંઘવી

ગુજરાતમાં IPS અધિકારીઓમાં 34 મહિલા IPS અધિકારીઓનો સમાવેશ પોલીસ વિભાગમાં મહત્વની જગ્યાઓ પર મહિલા અધિકારીઓને જવાબદારી ગુજરાતના માત્ર 24 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે.  ગાંધીનગરઃ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ 208 […]

ગુજરાતમાં વર્ષ-2025 દરમિયાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : ઋષિકેશ પટેલ

રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર, ગુજરાતમાં IASની 86 % જગ્યાઓ ભરાયેલી છે 5 વર્ષમાં સીધી ભરતીથી 41 IAS અને બઢતીથી 54 મળીને કુલ 95  IAS અધિકારી મળ્યાં  ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.31/12/2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code