PM મોદીએ વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદાઓના અદ્વિતીય બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં
નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025ઃ Veer Bal Diwas પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વીર બાળ દિવસ’ ના અવસરે સાહિબઝાદાઓના અદ્વિતીય બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે, વીર બાળ દિવસ એ સાહિબઝાદાઓના સાહસ, ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પીએમ મોદીએ ‘X’ પર સંદેશ શેર કર્યો: ‘દ્રઢ સંકલ્પ અને ધર્મનિષ્ઠા સાથે જોડાયેલો દિવસ’ પીએમ મોદીએ […]


