અમદાવાદના વેજલપુરમાં કૃષ્ણનગર રો-હાઉસમાં આગ લાગતા પિતા-પૂત્રના મોત
અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાત બાદ કોઈ કારણસર એકાએક આગ ફાટી નીકળતા ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ગોહેલ પરિવારના સભ્યો રાત્રીના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી […]


