ગુજરાતમાં 80 જળાશયોમાં 25 ટકા પાણી, સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ ચિંતાજનક
અમદાવાદ, 30 એપ્રિલ 2026: 25 percent water in 80 reservoirs in Gujarat ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બન્યો છે. અને કાળઝાળ ગરમીને લીધે જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 60 ટકા જળસંગ્રહ થયેલો છે. જો કે, સૌરાષ્ટ્રના જાળાશયોમાં 44 ટકા અને કચ્છના જળાશયોમાં માત્ર 36 ટકા જ જથ્થો […]


