T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશ ભારતમાં વર્લ્ડ કપ મેચ નહીં રમે!

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાના વિવાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીબીએ ટીમના ભારત પ્રવાસ ન કરવાના નિર્ણય પાછળ સુરક્ષા […]

ગુજરાતમાં અનેક સ્થળોએ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યાં

ખિજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા ગાંધીનગર 4 જાન્યુઆરી 2026: Lakhs of migratory birds became guests in Gujarat સમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં […]

ગુજરાતમાં 370 જેટલી સોના-ચાંદીની દુકાનો અને જવેલર્સ પર તોલમાપ વિભાગના દરોડા

ગાંધીનગર,24 જાન્યુઆરી 2026: Weights and Measures Department raids 370 gold and silver shops in Gujarat ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે તોલમાપ તંત્ર દ્વારા તા. ૦2 અને ૦3 […]

ગુજરાતમાં ટાઢાબોળ પવનએ લોકોને ધ્રૂજાવ્યા, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ

અમદાવાદ, 4 જાન્યુઆરી 2026:  Cold weather increases in Gujarat ગુજરાતમાં અડધો શિયાળો પૂર્ણ થયા બાદ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અને ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રુજાવ્યા છે. ઠંડીને લીધે લોકોના જનજીવન પર અસર પડી છે. આજે નલિયામાં સૌથી ઓછૂ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પોરબંદરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં […]

અધિકારીઓને ઈ-સરકાર એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણની ઋષિકેશ પટેલની તાકીદ

ગાંધીનગર, 3 જાન્યુઆરી 2026: ગુજરાતના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને નિયામકોની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચાયત મંત્રી તેમજ પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની […]

વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહ વારાણસીના ડો. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. 4 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી સહભાગિતા જોવા મળશે, જેમાં વિવિધ રાજ્યો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 58 ટીમોના […]

ગુલામી કાળમાં ભગવાન બુદ્ધના અવશેષો છીનવી લેવાયા હતાઃ મોદી

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે ભારત ફક્ત તેમનો રક્ષક જ નહીં પરંતુ બૌદ્ધ પરંપરાનો જીવંત વાહક પણ છે. પિપ્રહવા, વૈશાલી, દેવની મોરી અને નાગાર્જુનકોંડા જેવા સ્થળોએથી મળેલા ભગવાન બુદ્ધના અવશેષો બુદ્ધના સંદેશનું જીવંત અભિવ્યક્તિ છે. તેમણે કહ્યું કે ભગવાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code