અમદાવાદમાં સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી સહભાગી થયા

અમદાવાદ, 10 મે 2026: Pran Pratishtha at Sanatan Ramdham Temple મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત  સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ […]

અમદાવાદના કાંકરિયા ઝૂમાં વન્યજીવોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા

અમદાવાદ, 10 મે 2026: Special arrangements to protect wildlife from heat શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પક્ષિઓ અને પશુઓની હાલક પણ કફોડી બની છે. શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની સુરક્ષા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓ અને પક્ષિઓને ઠંડક મળી રહે તે માટે ખસની ટટ્ટી અને એરકૂલરો મુકવામાં […]

ઘરઘાટીએ મિત્રોને બોલાવીને ઘરેણાની ચોરી કરી હતી, ત્રણની ઘરપકડ

અમદાવાદ, 10 મે 2026: Ghar Ghati stole jewelry શહેરના પંચવટી વિસ્તારમાં ઘરઘાટી શંકર પ્રસાદે તેના મિત્રો આકાશ ઠાકુર, અયાઝ ખાન સાથે માલિકના ઘરમાં ચોરીનો પ્લાન કર્યો હતો. ચોરી સમયે ઘરધાટી પોતે બંધક હાલતમાં મળી આવ્યો હતો. જોકે પોલીસની સતર્કતાથી લાખોની ચોરી નિષ્ફળ થઈ છે અને આ મામલે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે આ કિસ્સામાં બહાદૂરી […]

ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયુ, 5 દિવસમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદ, 10 મે 2026:  Temperature will reach 45 degrees in 5 days ગુજરાતભરમાં કાળઝાળ ગરમીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. રાજ્યના પાંચ જિલ્લામાં તામપાનનો પારો 43° ડિગ્રીને વટાવી ગયો છે. આજે કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાયું હતું, અસહ્ય ગરમીને લીધે લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આગામી સાત દિવસ માટે […]

દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 ગુજરાતમાં: અર્જુનભાઈ મોઢવાડીયા, જુઓ Video

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી ગાંધીનગર, 9 મે, 2026 – દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં હશે તેમ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન‘ […]

ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય […]

કોલકાતામાં મંચ ઉપર પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

કોલકાતા, 9 મે, 2026 – કોલકાતામાં ભાજપની પ્રથમ સરકારના શપથ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ ઉપર પહોંચ્યા બાદ ત્યાં ઉપસ્થિતિ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા હતા. વડાપ્રધાને સૌપ્રથમ શ્રી માખનલાલને શાલ ઓઢાડી હતી અને ત્યારબાદ તેમના ચરણસ્પર્શ કરીને ઘણા લાંબા સમય સુધી તેમને ભેટી રહ્યા હતા. વડાપ્રધાન મોદીના આ જેશ્ચરથી સૌના મનમાં એક સવાલ ઊભો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code