અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

અમદાવાદ, 4 એપ્રિલ 2026: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના રિપેરીંગની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. અગાઉ 1લી એપ્રિલથી નદી ખાલી કરી કામ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે ફત્તેહવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી સ્વીકારી લેવામાં આવતા હવે 15મી એપ્રિલ બાદ જ નદી ખાલી કરી શકાશે. […]

અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રીનું નિધન, સોમવારે બેસણું

અમદાવાદ, 4 એપ્રિલ 2026: ગુજરાત વિધાનસભાની વેજલપુર બેઠકના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રી ગંગા સ્વ. વિજ્યબહેન ધીરજલાલ ઠાકરનું નિધન થયું છે. આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. શહેરના બોપલ વિસ્તારમાં ક્રિસ્ટલ એપાર્ટમેન્ટથી આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અમિત ઠાકરના સમર્થકો અને ભાજપના નેતાઓ જોડાયા હતા. શહેરના વેજલપુર સ્મશાનગૃહમાં સદગતની અંતિમવિધી કરવામાં આવી […]

જન વિશ્વાસ વિધેયક પસાર થવા પર પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: સંસદ દ્વારા ‘જન વિશ્વાસ વિધેયક 2026’ પસાર થવા પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે, જે દેશમાં ‘ઈઝ ઓફ લિવિંગ’ અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપશે. આ વિધેયક હેઠળ 1,000 થી વધુ નાના ગુનાઓને અપરાધમુક્ત કરવામાં આવ્યા છે, જે કાયદાકીય બોજ ઘટાડશે અને નાગરિકો તેમજ વ્યવસાયો માટે વધુ સરળ […]

ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનથી 1,200 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા  

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે, ભારત સરકારે ઈરાનથી તેના નાગરિકોને મોટા પાયે બહાર કાઢવાનું શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઈરાનથી 1,200 થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 845 વિદ્યાર્થીઓ છે. જયસ્વાલે જણાવ્યું […]

અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારો ઉમટી પડ્યાં

અમદાવાદ, 2 એપ્રિલ 2026: BJP’s sensitization process for candidate selection  અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો વહેલી સવારથી જ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. ઉમેદવારોને ધસારો […]

અમદાવાદના કૃષ્ણનગરમાં એએમટીએસ બસે બળદગાડાને અડફેટે લીધુ

અમદાવાદ, 2 એપ્રિલ 2026: AMTS bus hits bullock cart  શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર AMTS બસના ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે. કૃષ્ણનગર વિસ્તારમાં સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ […]

ભારતમાંથી અત્યાર સુધીમાં 434 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે ભારતમાંથી અત્યાર સુધીમાં 434 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ વિદેશી ઉપગ્રહોમાંથી 90 ટકાથી વધુ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં અવકાશ સંશોધનનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code