અમદાવાદના વર્ષો જુના સુભાષબ્રિજના સ્પાનને તોડવાના કાર્યનો પ્રારંભ
અમદાવાદ, 22 એપ્રિલ 2026: Work begins to demolish the span of Subhash Bridge શહેરમાં સાબરમતી નદી પર આવેલો વર્ષો જુનો સુભાષબ્રિજ જર્જરિત થતા હાલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણા બેરેજના દરવાજાની મરામત માટે હાલ સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે. સાબરમતી નદીમાં […]


