અમદાવાદ: IPS અનુપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો

અમદાવાદ, 4 જુલાઈ 2026: IPS Anupamsinh Gehlot took charge as Police Commissioner અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે 1997 બેચના વરિષ્ઠ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતે આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે વિદાય લેતા DGP જી.એસ. મલિકે તેમના ત્રણ વર્ષના કાર્યકાળની સફળતાઓ વિશે વિગતો આપી હતી. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના તમામ […]

વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે ભારતના ઓપરેશન અમિસ્તારની કરી પ્રશંસા

કારાકાસ, 4 જુલાઈ 2026: વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે આજે ભારતના ‘ઓપરેશન અમિસ્તાર’ હેઠળ દેશમાં સ્થાપિત કરવામાં આવેલી ફીલ્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓની દિલથી પ્રશંસા કરી હતી. આપત્તિના આ સમયમાં મદદનો હાથ લંબાવવા બદલ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો […]

પીએમ મોદી સોમવારથી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની છ દિવસીય મુલાકાતે જશે

નવી દિલ્હી, 04 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી શરૂ થતી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની છ દિવસીય યાત્રા પર જશે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) રુદ્રન્દ્ર ટંડને જણાવ્યું હતું કે મોદી 6 થી 8 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયામાં રહેશે. વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, મોદી ઇન્ડોનેશિયાના […]

પીએમ મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું: કનેક્ટિવિટી વધારવા નવી ઉડાન યોજના પણ લોન્ચ

જોધપુર, 4 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના જોધપુર ખાતે નવધિર્મિત અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ખાસ પ્રસંગે તેમણે દેશમાં પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાના હેતુથી સુધારેલી ઉડાન યોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ મહત્વકાંક્ષી પરિયોજનાઓથી દેશમાં પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગારીની તકોને એક […]

ગુજરાતમાં મેઘતાંડવ: માંગરોળમાં 23 ઇંચ વરસાદથી જળબંબાકાર, 7 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ, 4 જુલાઈ 2026: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં (3 જુલાઈના સવારના 6 વાગ્યાથી લઈને 4 જુલાઈના સવારના 7 વાગ્યા સુધીમાં) જૂનાગઢના માંગરોળમાં 565 મિ.મી. એટલે કે અંદાજે 23 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી […]

અમદાવાદમાં સિન્ધી બજારની 68 દુકાનો કપાતમાં જશે, રથયાત્રા બાદ ડિમોલિશન કરાશે

અમદાવાદ, 3 જુલાઈ, 2026 :  68 shops in Sindhi Bazaar to be demolished after Rath Yatra શહેરમાં પાંચકુવા દરવાજાથી કાલુપુર દરવાજા સુધી રોડને 9 મીટર અને 12 મીટર સુધી પહોળો કરવાનો મ્યુનિ.દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કાલુપુરના ઐતિહાસિક રેવડી બજાર અને જુમાની બજારમાં આવતી 523 દુકાનોને દૂર કરવામાં આવશે. એએમસીના મધ્ય ઝોન એસ્ટેટ […]

અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Preparations in full swing for Rath Yatra at Jagannathji temple  શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે યોજાતી હોય છે, અષાઢીબીજને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે 149મી રથયાત્રા માટે જગન્નાથજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના રથની મરામત તેમજ અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code