ગુજરાતઃ માછીમારોને મોટી રાહત, યાંત્રિક બોટને મળશે ડીઝલ પર વેટમાં છૂટછાટ
ગાંધીનગર, 8 જુલાઈ 2026: રાજ્યના માછીમારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમના વ્યવસાયને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વેટ રાહત યોજનામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યની 18000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટના સંચાલકોને સીધો આર્થિક લાભ મળશે. અગાઉની નીતિ મુજબ, આ યોજનાનો […]


