રાત્રિના વધતા તાપમાનને કારણે દેશના મોટા શહેરોમાં લોકોની ઊંઘ છીનવાઈ

નવી દિલ્હી, 16 જુલાઈ 2026: ભારતના મોટા શહેરોમાં બદલાઈ રહેલું હવામાન હવે લોકોની રોજિંદી જિંદગી અને સ્વાસ્થ્ય પર ખૂબ જ માઠી અસર પહોંચાડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર દિવસનું જ નહીં, પરંતુ રાત્રિનું તાપમાન પણ સતત વધી રહ્યું છે. ગરમ રાતોના કારણે લોકોને પૂરતી ઊંઘ ન આવવી, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી અને સવારે […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર મેઘરાજાએ કર્યા અમીછાંટણા

અમદાવાદ, 16 જુલાઈ 2026 : Rain gods showered blessings during Lord Jagannath’s Rath Yatra શહેરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા […]

આજે રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ, 16 જુલાઈ, 2026 : Rain fell in 46 talukas by this afternoon on the day of the Rath Yatra રાજ્યમાં આજે અષાઢીબીજને રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના કામરેજમાં બે ઈંચ, સુરતના મંગરોળમાં દોઢ ઈંચ, અને બાકીના તાલુકામાં સવા ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે […]

ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ

અમદાવાદ, 10 જુલાઈ 2026: Lord Jagannath’s 149th Rath Yatra સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેર આજે ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘હરિ બોલ’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું છે. અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દિવ્ય દર્શન […]

લોકભવન ખાતે રક્તદાન શિબિરમાં NCC કેડેટ્સે ભાગ લીધો

અમદાવાદ, 15 જુલાઈ, 2026 – ગ્રુપ હેડક્વાર્ટર NCC, અમદાવાદના નેજા હેઠળ, NCC કેડેટ્સે 15 જુલાઈ 2026 ના રોજ લોકભવન, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સામુદાયિક સેવા અને માનવતાવાદી મૂલ્યો પ્રત્યે NCC ની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. માનનીય રાજ્યપાલશ્રીએ NCC કેડેટ્સ સાથે વાતચીત કરી હતી, તેમના યોગદાનની પ્રશંસા કરી હતી […]

અમદાવાદના ઈન્દિરા બ્રિજની બન્ને બાજુ ત્રણ લેનનો કેબલસ્ટેન્ડ બ્રિજ બનાવાશે

અમદાવાદ, 15 જુલાઈ, 2026 :  A three-lane cable-stayed bridge will be constructed on both sides of the Indira Bridge શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળે છે. અમદાવાદ – ગાંધીનગર વચ્ચે પણ ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ-કોબા-ગાંધીનગર હાઈવે પર આવેલા 43 […]

અમદાવાદના માધુપુરામાંથી શંકાસ્પદ મરચું અને હળદરનો જથ્થો સીઝ કરાયો

અમદાવાદ, 15 જુલાઈ, 2026 :  Stock of suspicious chili and turmeric seized. રાજ્યમા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના માધૂપુરાના ઢાળ વિસ્તારમાં એક મસાલા બનાવતા એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ જણાતા અંદાજિત 2 હજાર કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરુનો પાવડરનો જથ્થો જપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code