PM મોદી વાવ-થરાદ જિલ્લામાં ₹19,800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, 30 માર્ચ, 2026: PM Modi to inaugurate development works  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આવતી કાલે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,921 કરોડના […]

અમદાવાદના ડોકટરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 70 લાખની ઠગાઈ

અમદાવાદ, 30 માર્ચ 2026: Doctor cheated of Rs 70 lakhs by promising high returns in Forex trading શહેરના અસારવા સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ  70.65 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ડોકટરનો ઠગ ટોળકીએ સોશિયલ મીડિયાથી  માધ્યમથી સંપર્ક કરીને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી […]

અમદાવાદમાં કાળુપુર ક્રોસ રોડથી રેલવે સ્ટેશન સુધી 20 ફુટ કપાત કરીને રોડ પહોળો કરાશે

અમદાવાદ, 30 માર્ચ 2026: Road will be widened from Kalupur Cross Road to Railway Station શહેરમાં વિસ્તાર સાથે વસતીમાં પણ વધારો થતા ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં કાળુપુર રેલવે સ્ટેશન પહોંચવા ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશન તેમજ પ્રેમ દરવાજાથી કાલુપુર ચોખા બજાર […]

અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યુ લાકાર્પણ

અમદાવાદ, 29 માર્ચ 2026: CM inaugurated overbridge at Sattadhar intersection  શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકટ બનેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. આ બ્રિજ કાર્યરત થતા જ નારણપુરા, ઘાટલોડિયા અને સોલા સાયન્સ સિટી તરફ જતા હજારો વાહનચાલકોમાં ટ્રાફિકથી રાહત મળશે. […]

ગુજરાતમાં આજથી તાપમાન વધવા સાથે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, 29 માર્ચ 2026: Unseasonal rains forecast in 5 districts  ગુજરાતમાં તાપમાનમાં વધારા સાથે આજથી રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 29 અને 30 માર્ચ એમ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને […]

પીએમ મોદીએ મન કી બાત: ભારત કોવિડ સમયગાળાની જેમ વર્તમાન સંકટમાંથી પણ બહાર નીકળી જશે

નવી દિલ્હી, 29 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક પેટ્રોલ અને ડીઝલનું સંકટ વધી રહ્યું છે. આજે ઓલ ઈન્ડિયા રેડિયોના “મન કી બાત” કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે વર્તમાન સમય પડકારજનક છે કારણ કે પશ્ચિમ એશિયા ભારતની ઉર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો પૂર્ણ કરે છે. તેમણે કહ્યું […]

ભારતમાં માછીમારી આજીવિકા અને ખાદ્ય સુરક્ષાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

નવી દિલ્હી, 29 માર્ચ 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં મત્સ્યઉદ્યોગ આજીવિકા અને ખાદ્ય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે 90 લાખથી વધુ માછીમારોને ટેકો આપે છે, જેમાં મોટાભાગે નાના અને પરંપરાગત માછીમારો છે. ગોયલે કેમરૂનના યાઉંડેમાં વિશ્વ વેપાર સંગઠનના 14મા મંત્રી સ્તરીય પરિષદમાં મત્સ્યઉદ્યોગ સબસિડી પરના સત્રમાં વાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code