અફઘાન નાગરિકો પરના પાકિસ્તાનના હુમલાઓને ભારતે ગણાવ્યા અમાનવીય
નવી દિલ્હી, 21 મે 2026: ભારતે પાકિસ્તાનના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે એક તરફ તે આંતરરાષ્ટ્રીય કાયદાનું સમર્થન કરે છે તો બીજી તરફ તે અફઘાનિસ્તાનમાં નાગરિકોની ક્રૂરતાથી હત્યા કરે છે. આ હુમલાઓ ઇસ્લામિક પવિત્ર રમઝાન મહિના દરમિયાન થયા હતા અને સાંજની નમાજ પછી મસ્જિદોમાંથી બહાર નીકળતા લોકોને નિશાન બનાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી […]


