અમદાવાદ: ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત, 15થી વધુ ઘાયલ

અમદાવાદ, 18 જુલાઈ 2026: અમદાવાદના મહમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 15થી વધુ લોકો ઘાયલ થયા છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આજે બપોરે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગાત્રાડ રોડ પર આવેલી ‘મહમૂદપુરા ટેલેન્ટ ફાયરવર્કસ’ ફેક્ટરીમાં અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. ફટાકડાની […]

ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના 5 મહિનાથી આતંકી નેટવર્ક સક્રિય હોવાનું તપાસમાં ખુલ્યું

અમદાવાદ, 18 જુલાઈ 2026: દેશની આંતરિક સુરક્ષાને લઈને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક મોટા ઓપરેશનમાં બહુ મોટી સફળતા મેળવી છે. ATS ના એસ.પી. કે. સિદ્ધાર્થે એક વિશિષ્ટ વાતચીતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઇશારે ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનાથી એક અત્યંત ખતરનાક આતંકી નેટવર્ક સક્રિય થઈ રહ્યું હતું. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનમાં […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વરસાદ, કપરાડામાં 3 ઈંચ

અમદાવાદ, 17 જુલાઈ 2026 : Rain recorded in 57 talukas of Gujarat by this afternoon રાજ્યમાં આજે 57તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં 3 ઈંચ, નવસારીના ખેરગામમાં બે ઈંચ તેમજ પારડી, વઘઈ, ધરમપુર, અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા, જ્યારે આજે શુક્રવારે સવારે 6 […]

રાત્રિના વધતા તાપમાનને કારણે દેશના મોટા શહેરોમાં લોકોની ઊંઘ છીનવાઈ

નવી દિલ્હી, 16 જુલાઈ 2026: ભારતના મોટા શહેરોમાં બદલાઈ રહેલું હવામાન હવે લોકોની રોજિંદી જિંદગી અને સ્વાસ્થ્ય પર ખૂબ જ માઠી અસર પહોંચાડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર દિવસનું જ નહીં, પરંતુ રાત્રિનું તાપમાન પણ સતત વધી રહ્યું છે. ગરમ રાતોના કારણે લોકોને પૂરતી ઊંઘ ન આવવી, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી અને સવારે […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર મેઘરાજાએ કર્યા અમીછાંટણા

અમદાવાદ, 16 જુલાઈ 2026 : Rain gods showered blessings during Lord Jagannath’s Rath Yatra શહેરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા […]

આજે રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ, 16 જુલાઈ, 2026 : Rain fell in 46 talukas by this afternoon on the day of the Rath Yatra રાજ્યમાં આજે અષાઢીબીજને રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના કામરેજમાં બે ઈંચ, સુરતના મંગરોળમાં દોઢ ઈંચ, અને બાકીના તાલુકામાં સવા ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે […]

ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ

અમદાવાદ, 10 જુલાઈ 2026: Lord Jagannath’s 149th Rath Yatra સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેર આજે ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘હરિ બોલ’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું છે. અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દિવ્ય દર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code