યુએસ નેવીની કાર્યવાહીમાં 3 ભારતીય નાવિકોના મોત, વિદેશ મંત્રી જયશંકરે વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હી, 13 જૂન 2026: અમેરિકી નૌસેનાની સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય નાવિકોના કરુણ મોતને પગલે ભારત અને અમેરિકા વચ્ચે કૂટનીતિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ગંભીર ઘટના અંગે ભારતે આકરા શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરીને ખાડી વિસ્તારમાં યુએસ […]


