અમદાવાદમાં સત્તાધાર ફ્લાય ઓવરબ્રિજનું એપ્રિલમાં લોકાર્પણ કરાશે
અમદાવાદ, 18 માર્ચ 2026: Sattadhar flyover bridge in Ahmedabad શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેના લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. એએમસી દ્વારા વધુ ટ્રાફિક રહેતો હોય એવા ચાર રસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડીયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવર […]


