અમદાવાદના તળાવોમાં બોટિંગ સ્થળે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરાશે
અમદાવાદ, 30 જુન, 2026 : Emergency response centers will be set up at boating spots in lakes શહેરમાં કાંકરિયા સહિત તળાવોને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવ્યા બાદ હવે તળાવોમાં બોટિંગ સેવા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની સુરક્ષા માટે એએમસી દ્વારા માર્ગદર્શિકા (એસઓપી) જારી કરવામાં આવી છે. સૌથી મહત્વનો મુદ્દો જે સ્થળે બોટિંગ પ્રવૃત્તિ થતી […]


