અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજાની મરામત માટે સાબરમતી નદી ખાલી કરાશે
અમદાવાદ, 15 એપ્રિલ 2026: Sabarmati river will be emptied શહેરમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 18 દરવાજાને રિપોરિંગ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાથી સાબરમતી નદીને આજથી ખાલી કરવામાં આવી રહી છે. હવે ત્રણ મહિના સુધી એટલે કે ચોમાસા સુધી સાબરમતી નદી પાણીથી ભરેલી જોવા નહીં મળે, સાબરમતી નદીમાંથી પાણી ખાલી થતા જ સુભાષબ્રિજના સુપર […]


