અમદાવાદમાં કાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે, રથયાત્રાની તૈયારીઓ શરૂ
અમદાવાદ, 28 જુન 2026 : JAL YATRA of Lord Jagannathji will be held tomorrow, શહેરમાં આગામી તા. 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગદિશ, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નિકળશે. ભગવાનની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કાલે સોમવારે ભગવાનની જળયાત્રા નીકળશે અને ત્યાર પછી ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મામાના ઘરે જશે. ભગવાનની […]


