અમદાવાદથી ફ્લાઈટમાં કરોડોના દાગીના ભરેલું પાર્સલ બેંગ્લોર ન પહોંચતા ફરિયાદ
અમદાવાદ, 5 મે 2026: Parcel filled with jewelry not reaching Bangalore શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર લોજિસ્ટિક કંપની દ્વારા અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં સોના ચાંદીના સાત જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ટાઇટન કંપનીના સોના- ચાંદીના દાગીનાનું કુલ રૂ. 2.57 કરોડની મત્તા ભરેલું એક પાર્સલ બેંગ્લોર પહોંચ્યું નહોતું. આ બાબતે લોજિસ્ટિક કંપની દ્વારા આકાશ એરલાઇન […]


