દેશમાં લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી: હરદીપસિંહ પુરી
નવી દિલ્હી, 27 માર્ચ 2026: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે દેશવ્યાપી લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે અને હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ સાથે જ તેમણે દેશવાસીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને LPG (રાંધણ ગેસ) ના સપ્લાયની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. દેશમાં ક્યાંય પણ […]


