ગુજરાતમાં 2.36 લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરી ઝૂંબેશમાં સહભાગી થયા
ગાંધીનગર, 27 મે, 2026 : Over 2.36 lakh citizens participated in self-enumeration campaign વસતી ગણતરી-૨૦૨૭ દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની છે. દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા.૧૭ મે-૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ […]


