ગુજરાતમાં 370 જેટલી સોના-ચાંદીની દુકાનો અને જવેલર્સ પર તોલમાપ વિભાગના દરોડા

ગાંધીનગર,24 જાન્યુઆરી 2026: Weights and Measures Department raids 370 gold and silver shops in Gujarat ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે તોલમાપ તંત્ર દ્વારા તા. ૦2 અને ૦3 […]

ગુજરાતમાં ટાઢાબોળ પવનએ લોકોને ધ્રૂજાવ્યા, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ

અમદાવાદ, 4 જાન્યુઆરી 2026:  Cold weather increases in Gujarat ગુજરાતમાં અડધો શિયાળો પૂર્ણ થયા બાદ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અને ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રુજાવ્યા છે. ઠંડીને લીધે લોકોના જનજીવન પર અસર પડી છે. આજે નલિયામાં સૌથી ઓછૂ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પોરબંદરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં […]

અધિકારીઓને ઈ-સરકાર એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણની ઋષિકેશ પટેલની તાકીદ

ગાંધીનગર, 3 જાન્યુઆરી 2026: ગુજરાતના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને નિયામકોની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચાયત મંત્રી તેમજ પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની […]

વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહ વારાણસીના ડો. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. 4 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી સહભાગિતા જોવા મળશે, જેમાં વિવિધ રાજ્યો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 58 ટીમોના […]

ગુલામી કાળમાં ભગવાન બુદ્ધના અવશેષો છીનવી લેવાયા હતાઃ મોદી

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે ભારત ફક્ત તેમનો રક્ષક જ નહીં પરંતુ બૌદ્ધ પરંપરાનો જીવંત વાહક પણ છે. પિપ્રહવા, વૈશાલી, દેવની મોરી અને નાગાર્જુનકોંડા જેવા સ્થળોએથી મળેલા ભગવાન બુદ્ધના અવશેષો બુદ્ધના સંદેશનું જીવંત અભિવ્યક્તિ છે. તેમણે કહ્યું કે ભગવાન […]

અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ

અમદાવાદ 03 જાન્યુઆરી 2026: રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. 40 લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ […]

અમદાવાદમાં દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા સળિયા દેખાયા

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026: Rods were seen eroding the road surface on Dadhichi Bridge in Ahmedabad શહેરમાં સુભાષ બ્રિજ પર તિરોડા પડ્યા બાદ આશ્રમ રોડ પરના ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ ખૂલી જવાની ઘટના બાદ દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. શહેરના વાડજ વિસ્તારને જોડતો 14 વર્ષ જૂનો મહર્ષિ દધીચિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code