PM મોદીની અપીલને અનુસરી ગૂજરાત વિદ્યાપીઠમાં પર્યાવરણમૈત્રી પરિવહન તરફ સકારાત્મક પહેલ
અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા કારપુલ, જાહેર વાહન વ્યવસ્થા, સાઇકલ અને પગપાળા આવવાની પહેલને પ્રોત્સાહન અમદાવાદ, 14 મે 2026: ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશને પર્યાવરણ સંરક્ષણ, ઇંધણ બચત અને ટ્રાફિક ઘટાડા માટે જાહેર વાહન વ્યવસ્થા તથા સહપ્રવાસ (કારપુલ) અપનાવવાની કરવામાં આવેલી વિનંતીને અનુસરી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પણ સકારાત્મક પહેલ કરવામાં આવી રહી […]


