લોકભવન ખાતે રક્તદાન શિબિરમાં NCC કેડેટ્સે ભાગ લીધો
અમદાવાદ, 15 જુલાઈ, 2026 – ગ્રુપ હેડક્વાર્ટર NCC, અમદાવાદના નેજા હેઠળ, NCC કેડેટ્સે 15 જુલાઈ 2026 ના રોજ લોકભવન, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સામુદાયિક સેવા અને માનવતાવાદી મૂલ્યો પ્રત્યે NCC ની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. માનનીય રાજ્યપાલશ્રીએ NCC કેડેટ્સ સાથે વાતચીત કરી હતી, તેમના યોગદાનની પ્રશંસા કરી હતી […]


