ગુજરાતઃ હેલ્મેટ વિના વાહન હંકારતા 19 લાખ ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ

અમદાવાદ, 21 માર્ચ 2026: ગુજરાતમાં માર્ગ સુરક્ષાને લઈને ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યભરમાં લાખો વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સરકારી અહેવાલ મુજબ, હજુ પણ મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા પાયાના સુરક્ષા નિયમોને સદંતર અવગણી રહ્યા છે, […]

અમદાવાદના વાડજ બ્રિજ નીચે ટેન્કરે બે બાળકોને લીધા અડફેટે, એકનું મોત

અમદાવાદ, 21 માર્ચ 2026: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજ બ્રિજ નીચે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બે માસૂમ બાળકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક બાળકનું ટેન્કરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય […]

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીને લીધે ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું

અમદાવાદ, 20 માર્ચ 2026:  Traffic diverted due to demolition work on Hatkeshwar Bridge શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવાને લઈને ધીમી ગતિએ ચાલતી કામગીરી મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયા બાદ હાટકેશ્વર બ્રિજના બંને બાકી રહેલા છેલ્લા સ્પાન તોડવાની કામગીરી […]

ભારત અને કંબોડિયા વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

નવી દિલ્હી, 20 માર્ચ 2026: ભારત અને કંબોડિયાએ શુક્રવારે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેનો હેતુ તેમના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. આ બેઠક દરમિયાન, બંને દેશોએ વેપાર અને રોકાણ, વારસા સંરક્ષણ અને વિકાસ ભાગીદારી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) પી. કુમારન, કંબોડિયન પ્રતિનિધિમંડળને મળ્યા. આ […]

ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો

અમદાવાદ, 20 માર્ચ 2026: Agricultural crops were damaged due to cyclones ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. આ અણધારી આફતને લીધે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર સહિત જિલ્લામાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. ખેડૂતો ઘઉંનો તૈયાર […]

ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હી, 20 માર્ચ 2026: પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે, જે વીજળીકરણ, સ્વચ્છ ઉર્જા અને ઉત્પાદન તરફના પરિવર્તન પર કેન્દ્રિત છે. પ્રધાનમંત્રી મોદીએ વીજળી અને નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાઈક દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો, જેમાં ભારતના ઉર્જા ક્ષેત્રમાં હાલમાં થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code