અમદાવાદમાં RTO કચેરીના 66 કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ

અમદાવાદ, 7 મે 2026: 66 employees of RTO office in Ahmedabad assigned to census work ગુજરાતમાં વસતી ગણતરીનો જુન મહિનાથી પ્રારંભ થશે. વસતી ગણતરીની કામગીરી શિક્ષકો ઉપરાંત સરકારી કર્મચારીઓને પણ સોંપવામાં આવી છે. અને હાલ સરકારી કર્મચારીઓને વસતી ગણતરી માટે તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની આરટીઓ કચેરીના કૂલ 69 કર્મચારીઓમાંથી 66 કર્મચારીઓને વસતી […]

ગુજરાતમાં માવઠાની અસર ઓસરતા ફરીવાર તામપાનમાં થયો વધારો

અમદાવાદ, 7 મે 2026: Temperatures rise ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. હવે માવઠાની અસર ઓસરતા ફરીથી તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં આડે તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે અમરેલીમાં 42 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના તમામ શહેરોના તાપમાનમાં વધારો […]

ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ: PM મોદી અને અમિત શાહે સૈન્યના શૌર્યને બિરદાવ્યું

નવી દિલ્હી, 7 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, ચોકસાઈ અને અતૂટ સંકલ્પને સલામ કરી છે. પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરનારા આતંકીઓને તેમના જ ઘરમાં ઘૂસીને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, તેને યાદ કરતાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું […]

ભારત-જાપાન વચ્ચે આરોગ્ય અને ક્વોન્ટમ ટેકનોલોજી ક્ષેત્રે કરાર

નવી દિલ્હી, 6 મે 2025: ભારત અને જાપાને સ્વાસ્થ્ય સંશોધન અને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલાથી વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચાર (ઇનોવેશન) ક્ષેત્રે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. જાપાન એજન્સી ફોર મેડિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારત સરકારના […]

અમદાવાદમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 13622 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો

અમદાવાદ, 6 મે 2026: 13622 students were allotted admission under RTE શહેરમાં ઓછી આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે, RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 38,334 જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે, જે બાળકોને પ્રવેશ મળ્યો છે. તેના વાલીઓએ આગામી […]

આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 6 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકી હુમલાની સખત નિંદા કરવા અને મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા બદલ વિયેતનામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી […]

ભારત અને વિયેતનામ વચ્ચે આધુનિક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત, 13 મહત્વના કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હી, 6 મે 2026: ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ ભારત અને વિયેતનામના સંબંધોને નવા સ્તરે લઈ જવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બંને દેશો હવે ‘આધુનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code