રોકાણકારોમાં ભારત પ્રત્યે સાવચેતીનો સૂર: LNG અને ખર્ચનું દબાણ બજાર માટે ચિંતાનો વિષય
મુંબઈ,3 એપ્રિલ 2026: ભારતીય શેરબજારમાં રોકાણકારોની ભાવના હાલ સાવધ જોવા મળી રહી છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ BNP પરિબાસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, રોકાણકારો ભારતીય કંપનીઓ પર વધી રહેલા ખર્ચના દબાણને ઓછું આંકી રહ્યા છે, જે ભવિષ્યમાં બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. BNP પરિબાસના વિશ્લેષણ અનુસાર, અનેક ફંડ્સ હાલમાં ભારતમાં તેમનું […]


