ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ
અમદાવાદ, 10 જુલાઈ 2026: Lord Jagannath’s 149th Rath Yatra સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેર આજે ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘હરિ બોલ’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું છે. અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દિવ્ય દર્શન […]


