ભારતમાં એશિયાઈ સિંહોની વસ્તી વધીને 891 પર પહોંચી
અમદાવાદ, 10 ઓગસ્ટ 2026: વિશ્વ સિંહ દિવસ 2026ના અવસરે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સિંહ સંરક્ષણમાં ભારતની નોંધપાત્ર યાત્રાની ઉજવણી કરી હતી. તેમજ વન્યજીવન અને જૈવવિવિધતાના રક્ષણ માટે દેશની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મંત્રીએ માહિતી આપી કે એશિયાઈ સિંહોની વસ્તી 2015માં 523થી વધીને 2025માં 891 થઈ ગઈ છે. તેમણે […]


