IIT દિક્ષાંત સમારંભમાં પીએમ મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? Video
નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026 – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભમાં ભાગ લેતા આજે શનિવારે વડાપ્રધાન મોદીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થાનના સૌથી પ્રતિષ્ઠિત સન્માન આપ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ, ડિરેક્ટર ગોલ્ડ મેડલ, શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ અને પર્ફેક્ટ ટેન ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી […]


