ચાંચડમાર, બ્લુમિયા લેસેરા નામની આપણા ગુજરાતની વનસ્પતિ એક સુગંધિત ઔષધી છે

વૈદ્ય પારુલ જોષી ગુજરાતીમાં કલાર, ચાંચડમાર, આમધરા, જંગલી મૂળી, શીયાળમૂત્ર, સૂક્ષ્મપત્ર, કાકરોંદા હિન્દીમાં કુર્રોંધ, કુકુરબંદા સંસ્કૃતમાં કુકુંદર અંગ્રેજીમાં લેટુસ લીફ, નોબબ્રશ, લેટીનમાં બ્લુમિયા લેસેરા કૂળ એસ્ટેરેસી, સૂર્યમુખી – નામની આપણા ગુજરાતની વનસ્પતિ એક સુગંધિત ઔષધી છે. એશીયા ખંડમાં ટ્રોપિકલ, સબટ્રોપિકલ પ્રદેશોમાં મોટાભાગે નદીકાંઠે અને ભેજવાળા વાતાવરણમાં જ્યાં પાણી નીતરી જતું હોય, ત્યાં સ્વત ઊગે છે. ઉત્તરપશ્ચિમ […]

ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો, કચ્છમાં સૌથી ઓછો વરસાદ

અમદાવાદ, 5 ઓગસ્ટ 2026 : Gujarat received 67.74% of the season’s rainfall ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 96.28 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.29 ટકા, મધ્ય ગુજરાતમાં 66.46 ટકા, સૌરાષ્ટ્રમાં 54.54 ટકા અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 29.05 ટકા પડ્યો છે. રાજ્યના ત્રણ તાલુકામાં તો બે ઈંચથી ઓછો […]

ગુજરાતમાં 17 લાખથી વધુ વિધવા મહિલાઓને વર્ષ 2025-2026માં રૂ. 2600 કરોડ ચુકવાયા

ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026: Rs 2,600 crore paid to 1.7 million widows in the year 2025-26 વડાપ્રધાન  નરેન્દ્ર મોદી માટે મહિલા સશક્તિકરણ એ માત્ર એક સૂત્ર નહીં, પરંતુ સુશાસનનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમના આ અભિગમને અનુસરીને ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ મહિલાલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી ગંગા […]

2019 થી 2026 વચ્ચે 36 દેશોમાંથી 274 ફરાર ગુનેગારોને ભારત પરત લાવવામાં આવ્યા

નવી દિલ્હી, 4 ઓગસ્ટ 2026: ફરાર ગુનેગારો સામે નિર્ણાયક વલણ અપનાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ભારતે 2019 થી અત્યાર સુધીમાં 36 દેશોમાંથી 274 ફરાર ગુનેગારોને પરત લાવ્યા છે. ફરાર ગુનેગારો સામેની કાર્યવાહીને મજબૂત કરવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018માં પલાયનવાદી આર્થિક અપરાધી કાયદો લાગુ કર્યો હતો. ગૃહ […]

ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

[અલકેશ પટેલ] 4 ઓગસ્ટ, 2026 – ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ આજે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલી કલેક્ટર કચેરીએ એકત્ર થયેલા મોટી સંખ્યામાં સાધુ-સંતો-મહંતોએ સાંસદ પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવેલા સનાતન ધર્મના અપમાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.  રામ મંદિરમાં દાનની રકમની કથિત ચોરીનો […]

ગુજરાતમાં હવે સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નથી, માત્ર છૂટા-છવાયા ઝાપટાં પડશે

અમદાવાદ, 4 ઓગસ્ટ 2026: There is no likelihood of heavy rain in Gujarat for the next week ગુજરાતમાં ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. સોમવારે 86 તાલુકામાં બે ઈંચથી લઈને વરસાદના ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ  હવે એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નથી. જો કે ગુજરાત પર અસર […]

અમદાવાદમાં ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ

અમદાવાદ, 3 ઓગસ્ટ 2026: Grand Kalash Yatra મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાને ભવ્ય રીતે આવકારવામાં આવી હતી. કાશીથી કર્ણાવતી સુધીની કળશ યાત્રાના જગન્નાથજી મંદિરે આગમન પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી  ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી  મનીષાબેન વકીલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code