ગુજરાતભરમાં આજથી મહિના સુધી ટ્રાફિક પોલીસની હેલ્મેટ માટે ખાસ ડ્રાઈવ યોજાશે

 અમદાવાદ, 1 મે 2026: Special drive for traffic police helmets રાજ્યમાં દ્વીચક્રી વાહનોના અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અને મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકોના હેલ્મેટ ન પહેરવાના કારણે મોત થતા હોય છે. ત્યારે દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટના કાયદાનું ચુસ્તરીતે પાલન કરે તે માટે રાજ્યના અમદાવાદ સહિત તમામ શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે તા. 1લી મેથી તા.31 મે સુધી […]

આશુતોષ ગોવારીકરની ભારતની 57મી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક

મુંબઈ, 1 મે 2026: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગોવા ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની 57મી આવૃત્તિ માટે જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકરની ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ગોવારીકર ભારતીય સિનેમામાં પ્રતિષ્ઠિત યોગદાન આપનારા ખ્યાતનામ ફિલ્મ નિર્માતા છે. IFFI સાથે તેમનો સંબંધ અનેક દાયકાઓથી છે, જે સિનેમેટિક કલાના ઉત્ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંસ્કૃતિ […]

અમેરિકાએ ભારતને લગભગ 14 મિલિયન ડોલર કિંમતની 657 પ્રાચીન વસ્તુઓ પરત કરી

નવી દિલ્હી, 01 મે 2026: મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે આશરે 14 મિલિયન ડોલરની કિંમતની 657 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી છે. ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટના કોન્સ્યુલ જનરલ રાજલક્ષ્મી કદમ દ્વારા હાજરી આપેલા એક સમારોહમાં આ કલાકૃતિઓ પરત કરવામાં આવી હતી. દાણચોરી નેટવર્ક્સની અનેક તપાસ બાદ આ કલાકૃતિઓ મળી […]

પ્રધાનમંત્રી મોદીએ ડાયસ્પોરા, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા મજબૂત વૈશ્વિક જોડાણ માટે હાકલ કરી

નવી દિલ્હી, 01 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ડાયસ્પોરા સાથે ગાઢ સંબંધો બાંધવાની સાથે ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપીને ભારતના વૈશ્વિક જોડાણને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું છે. મોદીએ વિદેશ મંત્રાલયના 11મા હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સમાં પોતાના વિચારો અને સૂચનો શેર કર્યા, જેમાં 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે ભારતના રાજદ્વારી પ્રયાસો […]

ગુજરાતમાં 80 જળાશયોમાં 25 ટકા પાણી, સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ ચિંતાજનક

અમદાવાદ, 30 એપ્રિલ 2026: 25 percent water in 80 reservoirs in Gujarat ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બન્યો છે. અને કાળઝાળ ગરમીને લીધે જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 60 ટકા જળસંગ્રહ થયેલો છે. જો કે, સૌરાષ્ટ્રના જાળાશયોમાં 44 ટકા અને કચ્છના જળાશયોમાં માત્ર 36 ટકા જ જથ્થો […]

ગુજરાતમાં વસતી ગણતરીની ફરજમાંથી અધ્યાપકોને મુક્ત કરવા મહામંડળની રજુઆત

 ગાંધીનગર, 30 એપ્રિલ 2026: Mahamandal proposes to exempt teachers from census duty  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં હવે વસતી ગણતરીની કામગીરી શરૂ કરાશે. વસતી ગણતરીની કામગીરીમાં શિક્ષકો ઉપરાંત કોલેજના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર અને વસ્તી ગણતરી વિભાગને વિગતવાર રજૂઆત કરીને કોલેજ અધ્યાપકોને વસ્તી […]

ધારમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ઇન્દોર, 30 એપ્રિલ 2026: ઇન્દોરના ધાર જિલ્લાના તિર્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. ઇન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચિકલિયા ક્રોસિંગ પાસે મજૂરોને લઈ જતી એક પિકઅપ ટ્રક સ્કોર્પિયો સાથે અથડાઈ ગઈ. અકસ્માત બાદ, પિકઅપ પલટી ગયું, જેમાં મુસાફરો ફસાઈ ગયા. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code