ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર મુકાયો પ્રતિબંધ

ગાંધીનગર, 6 ઓગસ્ટ 2026 : Ban on the production and sale of analogue paneer  રાજ્યમાં ઘણીબધી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હતો. રાજ્યના ફુડ વિભાગે સમયાંતરે પાડેલા દરોડા દરમિયાન પણ એનાલોગ પનીરનો જથ્થો પકડાયો હતો. આથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર […]

વરસાદને લીધે રજા પાડી હોય એવી શાળાઓ રવિવારે સ્વૈચ્છિક રીતે ચાલુ રાખી શકશે

અમદાવાદ, 6 ઓગસ્ટ 2026 : Schools that declared a holiday due to rain may voluntarily remain open on Sunday. શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે ડીઈઓના આદેશથી શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી રહી ગયો હતો. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી  દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો […]

PMમોદીએ 37 નવા સાંસદો સાથે કરી બેઠક: સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવા સલાહ

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોતાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટી અને NDAના નવા 37 સાંસદો માટે નાસ્તા પર એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાને તમામ નવા સાંસદોને સંસદમાં પોતાની ઉપસ્થિતિ વધારવા, સદનની કાર્યવાહીમાં ઉત્સાહભેર ભાગ લેવા અને જનહિતના કાર્યો માટે સંગઠિત થઈને કામ કરવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું […]

ચાંચડમાર, બ્લુમિયા લેસેરા નામની આપણા ગુજરાતની વનસ્પતિ એક સુગંધિત ઔષધી છે

વૈદ્ય પારુલ જોષી ગુજરાતીમાં કલાર, ચાંચડમાર, આમધરા, જંગલી મૂળી, શીયાળમૂત્ર, સૂક્ષ્મપત્ર, કાકરોંદા હિન્દીમાં કુર્રોંધ, કુકુરબંદા સંસ્કૃતમાં કુકુંદર અંગ્રેજીમાં લેટુસ લીફ, નોબબ્રશ, લેટીનમાં બ્લુમિયા લેસેરા કૂળ એસ્ટેરેસી, સૂર્યમુખી – નામની આપણા ગુજરાતની વનસ્પતિ એક સુગંધિત ઔષધી છે. એશીયા ખંડમાં ટ્રોપિકલ, સબટ્રોપિકલ પ્રદેશોમાં મોટાભાગે નદીકાંઠે અને ભેજવાળા વાતાવરણમાં જ્યાં પાણી નીતરી જતું હોય, ત્યાં સ્વત ઊગે છે. ઉત્તરપશ્ચિમ […]

ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો, કચ્છમાં સૌથી ઓછો વરસાદ

અમદાવાદ, 5 ઓગસ્ટ 2026 : Gujarat received 67.74% of the season’s rainfall ગુજરાતમાં સીઝનનો 67.74 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 96.28 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.29 ટકા, મધ્ય ગુજરાતમાં 66.46 ટકા, સૌરાષ્ટ્રમાં 54.54 ટકા અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 29.05 ટકા પડ્યો છે. રાજ્યના ત્રણ તાલુકામાં તો બે ઈંચથી ઓછો […]

ગુજરાતમાં 17 લાખથી વધુ વિધવા મહિલાઓને વર્ષ 2025-2026માં રૂ. 2600 કરોડ ચુકવાયા

ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026: Rs 2,600 crore paid to 1.7 million widows in the year 2025-26 વડાપ્રધાન  નરેન્દ્ર મોદી માટે મહિલા સશક્તિકરણ એ માત્ર એક સૂત્ર નહીં, પરંતુ સુશાસનનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમના આ અભિગમને અનુસરીને ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ મહિલાલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી ગંગા […]

2019 થી 2026 વચ્ચે 36 દેશોમાંથી 274 ફરાર ગુનેગારોને ભારત પરત લાવવામાં આવ્યા

નવી દિલ્હી, 4 ઓગસ્ટ 2026: ફરાર ગુનેગારો સામે નિર્ણાયક વલણ અપનાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ભારતે 2019 થી અત્યાર સુધીમાં 36 દેશોમાંથી 274 ફરાર ગુનેગારોને પરત લાવ્યા છે. ફરાર ગુનેગારો સામેની કાર્યવાહીને મજબૂત કરવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018માં પલાયનવાદી આર્થિક અપરાધી કાયદો લાગુ કર્યો હતો. ગૃહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code