ગુજરાતમાં 289 સરકારી ITIમાં વૃક્ષારોપણ અભિયાન, 10 હજારથી વધુ રોપાઓનું વાવેતર

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Tree plantation drive across 289 government ITIs ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિભાગના સહયોગથી રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવા અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ અભિયાન અંતર્ગત રાજ્યભરની તમામ ૨૮૯ […]

ગુજરાતમાં તા.9મી ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાન, રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : The ‘Har Ghar Tiranga’ campaign and patriotic programs  ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની […]

ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ બે તબક્કે રાજ્યવ્યાપી યોજાશે

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 :  The Gujarat government will organize the Seva Setu program ગુજરાત સરકારે નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ તેમના ઘર નજીક, ઓછા સમયમાં અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તા. 5 ઑગસ્ટ, 2026ના […]

કચરામાંથી કંચન: કેન્દ્ર સરકારની રૂ. 23,731 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અંદાજે રૂ. 23,731 કરોડના જંગી કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ એટલે કે ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના ભારતની સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી) યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, […]

PM મોદીના વિદેશ પ્રવાસો પાછળ પાંચ વર્ષમાં 557 કરોડનો ખર્ચ થયો, સરકારે સંસદમાં આપ્યા આંકડા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પાછળ થતો જંગી ખર્ચ અવારનવાર રાજકીય ચર્ચાનો વિષય બનતો હોય છે. આ દરમિયાન હવે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વર્ષ 2021 થી લઈને 2026 (જુલાઈ સુધી) સુધીના તમામ વિદેશ પ્રવાસોનો સત્તાવાર અને વિગતવાર હિસાબ રજૂ કર્યો છે. સરકારી આંકડાઓ મુજબ, 2021 થી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ પર આશરે રૂ. […]

ભારત આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાંનું એક: વિદેશ મંત્રી એસ. જયશંકર

નવી દિલ્હી, 06 ઓગસ્ટ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત આફ્રિકા સાથે એવા સહયોગની હિમાયત કરે છે જે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે ત્યાંની સ્થાનિક ક્ષમતામાં વધારો કરે. ગઈકાલે નવી દિલ્હીમાં ‘આફ્રિકા દિવસ’ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે નોંધ્યું હતું કે ભારત આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાંનું એક છે […]

ગુજરાત : પંચાયતોના ઓડિટ બાદ હવે ફરજિયાત થશે એગ્ઝિટ કોન્ફરન્સ, ભ્રષ્ટાચાર અટકશે

અમદાવાદ, 6 ઓગસ્ટ 2026: પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પ્રશાસનિક પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે નવો આદેશ જાહેર કર્યો છે, હવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂરું થતાની સાથે જ ફરજિયાતપણે ‘એગ્ઝિટ કોન્ફરન્સ’ યોજવામાં આવશે. આનો મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code