કચરામાંથી કંચન: કેન્દ્ર સરકારની રૂ. 23,731 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી
નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અંદાજે રૂ. 23,731 કરોડના જંગી કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ એટલે કે ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના ભારતની સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી) યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, […]


