અમદાવાદમાં સિન્ધી બજારની 68 દુકાનો કપાતમાં જશે, રથયાત્રા બાદ ડિમોલિશન કરાશે
અમદાવાદ, 3 જુલાઈ, 2026 : 68 shops in Sindhi Bazaar to be demolished after Rath Yatra શહેરમાં પાંચકુવા દરવાજાથી કાલુપુર દરવાજા સુધી રોડને 9 મીટર અને 12 મીટર સુધી પહોળો કરવાનો મ્યુનિ.દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કાલુપુરના ઐતિહાસિક રેવડી બજાર અને જુમાની બજારમાં આવતી 523 દુકાનોને દૂર કરવામાં આવશે. એએમસીના મધ્ય ઝોન એસ્ટેટ […]


