ગુજરાતઃ હવે સાયબર ફ્રોડના પીડિતો ઘર બેઠા-બેઠા નોંધાવી શકશે e-Zero FIR
અમદાવાદ, 27 જુલાઈ 2026: ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવીનતમ ‘e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા અનુસાર, જ્યારે પણ કોઈ નાગરિક સાયબર છેતરપિંડીનો ભોગ બને અને 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવે, ત્યારે સંબંધિત કેસની ‘e-Zero FIR’ આપોઆપ જ તૈયાર થઈ જશે. આ સિસ્ટમ દ્વારા ફાસ્ટ ટ્રેક પર […]


