ગુજરાતમાં ભેળસેળીયા સામે 7 વર્ષની કેદ અને 10 લાખના દંડનો કડક કાયદો બનાવાશે
ખાદ્ય સલામતી અને ધોરણ અધિનિયમ 2006 હેઠળ દંડની જોગવાઈમાં મોટા ફેરફાર કરાશે, સરકારે 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને અભિપ્રાયો મંગાવ્યા, ખાદ્ય ચિજ-વસ્તુમાં ભેળસેળ વધતા સરકાર કડક કાયદો બનાવશે ગાંધીનગર: રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. તેના લીધે લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ અટકાવવા માટે કડક કાયદો બનાવવા સરકાર […]