ટેરિફ એટેક છતાં, ભારત રશિયા પાસેથી સૌથી વધારે તેલ ખરીદનાર દેશ

નવી દિલ્હી: રશિયા ભારત માટે તેલનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે, જે સપ્ટેમ્બર 2025 માં 34% ક્રૂડ ઓઇલ સપ્લાય સાથે યાદીમાં ટોચ પર છે. જોકે, કોમોડિટીઝ અને શિપિંગ માર્કેટ ટ્રેકર કેપ્લરના તાજેતરના અહેવાલ મુજબ, 2025 ના પ્રથમ આઠ મહિનામાં રશિયન તેલની આયાતમાં 10% ઘટાડો થવાનો અંદાજ છે. ભારતે સપ્ટેમ્બરમાં દરરોજ 4.5 મિલિયન બેરલ (bpd) થી […]

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓને લઈને વિવિધ દેશોને ચેતવ્યાં

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓની ઓળખ કરી છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કોલ્ડ્રિફ કફ સિરપનો સમાવેશ થાય છે. આ સિરપ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલી શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી. થોડા અઠવાડિયા પહેલા મધ્યપ્રદેશમાં ઘણા બાળકોના મૃત્યુ પછી આ મામલો સામે આવ્યો હતો, જેનાથી દેશભરમાં ચિંતા વધી […]

ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં મોખરેઃ આઈએમએફ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકીની એક બની રહેવાની સંભાવના છે. IMFએ ભારતના આર્થિક વિકાસ અંગે આશાવાદી વલણ અપનાવ્યું છે. IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વિકાસ દરમાં વધારો થવાનો અંદાજ મૂક્યો છે. રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતનો […]

મોંગોલિયા-ભારત બૌદ્ધ ધર્મના તાંતણે બંધાયેલા છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. છ વર્ષમાં કોઈ મોંગોલિયન રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવે છે. આ મુલાકાત ભારત અને મોંગોલિયાના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષની ઉજવણીના અવસરે થઈ છે. […]

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના પુનઃ ગઠનની ચાલતી અટકળો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ હવે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો, કોને પડતા મુકાશે અને કોનો સમાવેશ કરાશે તે અંગે ચર્ચા, 10થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એમાંયે જ્યારે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે જાય ત્યારે રાજ્કીય નેતાઓ, […]

ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, સરકારે કર્યો નિર્ણય

વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી, સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ફરજિયાત અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી છે. મહાનગરોથી લઈને તમામ શહેરો અને ગામડાંઓમાં રાત્રે 8:00થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, વધુ ઘોંઘાટ કરતા ફટાકડા […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન દેરાસરમાં 1.64 કરોડ કિંમતની ચાંદીની ચોરી

પૂજારીએ સફાઈકર્મીઓ સાથે મળી 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની ચોરી કરી, પૂજારી અને સફાઈ કામદાર ચોરીની ઘટના બાદ ફરાર, સીસીટીવીએ ચોરીના ભેદનો પડદાફાસ કર્યો અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code