અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા
અમદાવાદમાં 1877 મેટ્રીક ટન ગાર્બેજ કલેક્શન અને ડિસ્પોઝલ થયુ, શહેરના 5495 જેટલા માર્ગો અને 3229થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ, 97 લાખથી વધુ નાગરિકોનું સ્વૈચ્છિક યોગદાન અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મુખ્યમંત્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે […]