ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ માટે સમર્પિત ભારત બનાવીશું: PM મોદી
નવી દિલ્હી, 25 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે(25 જૂન) ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે જણાવ્યું હતું કે, ‘આ દિવસ આજે આપણને તે કાળા સમયની યાદ અપાવે છે જ્યારે ભારતીય લોકશાહીને નિર્દયતાથી કચડી નાખવામાં આવી હતી. આપણે એવા ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છીએ, જે ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વના આદર્શો પ્રત્યે હંમેશા સમર્પિત રહે.’ સોશિયલ મીડિયા […]


