જેપી નડ્ડાએ મોરેશિયસ-ભારત દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના સ્થાયી,સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષની શરૂઆતમાં મોરેશિયસની છેલ્લી મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે.બેઠક દરમિયાન, નડ્ડાએ દ્વિપક્ષી […]

ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરી પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંચત્રી મોદીએ X પર પોસ્ટમાં ટ્રમ્પને તેમના “મિત્ર” ગણાવ્યા અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પીએમ મોદીએ લખ્યું કે, “મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને […]

ભારતમાં કેટલા લોકો બોટલબંધ પાણી પીવે છે? આ આંકડો જાણીને તમને આઘાત લાગશે

ભારતમાં સ્વચ્છ અને સુરક્ષિત પાણી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. શહેરીકરણ, પ્રદૂષણ અને પાણીની ગુણવત્તા અંગે વધતી જતી ચિંતાઓને કારણે બોટલબંધ પાણીનો ઉપયોગ વધુને વધુ લોકપ્રિય બન્યો છે. આજે પરિસ્થિતિ એવી છે કે મોટા શહેરોથી લઈને નાના શહેરો સુધી, બોટલબંધ પાણી હવે લોકોની રોજિંદી જરૂરિયાતોનો એક ભાગ બની ગયું છે. 2019 માં હાથ ધરાયેલા […]

અમદાવાદમાં નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધસી પડતા યુવાનનું મોત

સ્થાનિક રહિશોએ દીવાલ જર્જરિત હોવાથી તંત્રને વારંવાર રજુઆતો કરી હતી, દીવાલ નજીક બેઠેલા 30 વર્ષીય યુવાન કાટમાળમાં દટાયો, મ્યુનિના તંત્ર સામે સ્થાનિક લોકો રોષે ભરાયા અમદાવાદઃ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા એએમટીએસના બસ ડેપોની દીવાલ ધરાશાયી થતાં દીવાલ નજીક બેઠેલો એક યુવાન કાટમાળમાં દટાયો હતો. આ બનાવથી આજુબાજુના રહેતા સ્થાનિક રહિશો દોડી આવ્યા હતા. અને […]

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યુંઃ નિતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન 2025 ને સંબોધતા, ગડકરીએ ભાર મૂક્યો હતો કે ભારત ગ્રીન મોબિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન […]

ગુજરાતઃ મેદસ્વિતા મુક્તિ અભિયાન અંતર્ગત, દેશનું પ્રથમ રાજ્ય બનશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2025, બીજો તબક્કો તા.01થી 31 નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. 01થી 30 ડિસેમ્બર 2025 સુધી યોજાશે. આ […]

ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં રેકોર્ડબ્રેક 2.01 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા

વાર્ષિક માત્ર રૂ.20માં 70 વર્ષની ઉંમર સુધી રૂ. 2 લાખ સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધ, બેંકમાં બચત ખાતુ ધરાવતા ખાતેદાર આ યોજનાનો લાભ લઇ શક્શે, અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ મળે છે,   ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. 27 ઓગસ્ટ-2025ની સ્થિતિએ રેકોર્ડબ્રેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code