ભારત હવે રનવે વગર ઉડી શકે તેવા અત્યાધુનિક રેસ્ક્યુ ડ્રોન વિકસાવશે
બેંગલુરુ, 9 એપ્રિલ 2026: સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે ભારત સરકાર હવે ભારતીય વાયુસેના માટે એક અત્યાધુનિક માનવરહિત વિમાન એટલે કે ડ્રોન વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. આ ડ્રોનની ખાસિયત એ હશે કે તેને ઉડાન ભરવા માટે કોઈ રનવેની જરૂર નહીં પડે અને તે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશમાં ફસાયેલા ભારતીય […]


