અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યુ લાકાર્પણ

અમદાવાદ, 29 માર્ચ 2026: CM inaugurated overbridge at Sattadhar intersection  શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકટ બનેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. આ બ્રિજ કાર્યરત થતા જ નારણપુરા, ઘાટલોડિયા અને સોલા સાયન્સ સિટી તરફ જતા હજારો વાહનચાલકોમાં ટ્રાફિકથી રાહત મળશે. […]

ગુજરાતમાં આજથી તાપમાન વધવા સાથે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, 29 માર્ચ 2026: Unseasonal rains forecast in 5 districts  ગુજરાતમાં તાપમાનમાં વધારા સાથે આજથી રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 29 અને 30 માર્ચ એમ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને […]

પીએમ મોદીએ મન કી બાત: ભારત કોવિડ સમયગાળાની જેમ વર્તમાન સંકટમાંથી પણ બહાર નીકળી જશે

નવી દિલ્હી, 29 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક પેટ્રોલ અને ડીઝલનું સંકટ વધી રહ્યું છે. આજે ઓલ ઈન્ડિયા રેડિયોના “મન કી બાત” કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે વર્તમાન સમય પડકારજનક છે કારણ કે પશ્ચિમ એશિયા ભારતની ઉર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો પૂર્ણ કરે છે. તેમણે કહ્યું […]

ભારતમાં માછીમારી આજીવિકા અને ખાદ્ય સુરક્ષાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

નવી દિલ્હી, 29 માર્ચ 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં મત્સ્યઉદ્યોગ આજીવિકા અને ખાદ્ય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે 90 લાખથી વધુ માછીમારોને ટેકો આપે છે, જેમાં મોટાભાગે નાના અને પરંપરાગત માછીમારો છે. ગોયલે કેમરૂનના યાઉંડેમાં વિશ્વ વેપાર સંગઠનના 14મા મંત્રી સ્તરીય પરિષદમાં મત્સ્યઉદ્યોગ સબસિડી પરના સત્રમાં વાત કરી […]

પીએમ મોદીએ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે 40 એકરના જાળવણી, સમારકામ અને નવીનીકરણ સુવિધાનો શિલાન્યાસ પણ કર્યો. આ પ્રસંગે બોલતા, મોદીએ કહ્યું કે આ “વિકસિત ઉત્તર પ્રદેશ, વિકસિત ભારત” અભિયાનમાં એક નવો અધ્યાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે ઉત્તર […]

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, જવાબમાં નેપાળના નવા વડાપ્રધાને શું કહ્યું? જાણો

કાઠમંડુ, 28 માર્ચ, 2026: પીએમ નરેન્દ્ર મોદીએ નેપાળના નવ નિયુક્ત વડાપ્રધાન બાલેન શાહને અભિનંદન પાઠવ્યા છે. તેના જવાબમાં નેપાળના પીએમઓ તરફથી પણ સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે. નેપાળના વડાપ્રધાન કાર્યાલયે ઓક્ટોબર 2025 પછી પોતાની પ્રથમ પોસ્ટ કરી છે. આ પ્રથમ પોસ્ટમાં નેપાળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સાથે જ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની ઉત્સુકતા […]

અમેરિકી દબાણને કારણે હવે ઈરાન વાતચીતની ટેબલ પર આવવા તૈયાર : ટ્રમ્પ

વોશિંગ્ટન, 28 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સૈન્ય અને વ્યૂહાત્મક મોરચે મોટી જીત મેળવી હોવાનો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત અને મિયામીમાં આયોજિત ‘ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ પ્રાયોરિટી સમિટ’માં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકી દબાણને કારણે હવે ઈરાન વાતચીતની ટેબલ પર આવવા તૈયાર થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code