ચાર ભારતીય નાવિકોના મૃત્યુ મામલે ભારતે રશિયન રાજદ્વારીને તલબ કર્યા
નવી દિલ્હી, 21 જુલાઈ 2026: યુક્રેનના દરિયાકાંઠે રશિયન હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત અંગે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે મંગળવારે રશિયાના ‘ચાર્જ ડી અફેર્સ’ (રાજદ્વારી પ્રતિનિધિ) ને તલબ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયા બાદ રવિવારે ‘MV ગોલ્ડન લિયો’ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે ભારતે ગિની-બિસાઉનો ધ્વજ […]


