અમદાવાદમાં પેસેન્જર ટ્રેનોમાં તોડબાજી કરતો નકલી ટીટીઈ પકડાયો

યુપીનો શખસ ફેક ટીટીના સ્વાંગમાં ટ્રેનોમાં મજુર વર્ગના પ્રવાસીઓને ટાર્ગેટ કરતા હતો, આરપીએફએ શંકા જતા આઈકાર્ડ માગતા નકલી ટીટીનો ભાંડો ફુટ્યો, આરોપી વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી બર્થ આપવાનું કહીને પણ ઠગાઈ કરતો હતો. અમદાવાદ: પોલીસ સહિત વિવિધ વિભાગોના નકલી અધિકારીની ઓળક આપીને તોડબાજીના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રેલવે પોલીસે નકલી ટીટીઈ (ટ્રેન ટિકિટ એક્ઝામિનર) […]

પહેલગામ આતંકવાદી હુમલા પર બિલાવલે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

પાકિસ્તાનના નેતાઓ પોતાના દુષ્કર્મો બંધ નથી કરી રહ્યા. અમેરિકામાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, પછી એક મુસ્લિમ પત્રકારે તેને ચૂપ કરાવી દીધા. બિલાવલ ભુટ્ટોનો કટાક્ષ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પહેલગામ […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા 11મી જુને યોજાશે

બેન્ડવાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીમાંથી જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે, જળયાત્રા બાદ ભગવાન જગદીશ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સરસપુર મામાના ઘરે જશે, ભગવાનની ત્રણેય રથોને રંગરોગાન કરાયા અમદાવાદઃ  શહેરમાં ઐતિહાસિક ગણાતી અને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના હેઠળ 45.939 હેકટરમાં વાવેતર

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ, ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત કુલ 17.48 કરોડથી વધુ રોપાઓનું વાવેતર, રાજ્યમાં કુલ 23 વિવિધ ‘સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરાયુ ગાંધીનગરઃ દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’. […]

ભારતમાં મે મહિનામાં કંપનીઓ અને LLPની નોંધણીમાં 37 ટકાનો વધારો

નવી દિલ્હીઃ GDPમાં ઝડપી વૃદ્ધિને કારણે, દેશમાં મે મહિનામાં કંપનીઓ અને LLPની નોંધણીમાં 37 ટકાનો વધારો થયો છે. સરકારી માહિતી અનુસાર, મે મહિનામાં વાર્ષિક ધોરણે કંપનીઓની નોંધણીમાં 29 ટકા અને મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં 37 ટકાનો વધારો થયો છે. મે મહિનામાં 20,720 કંપનીઓ નોંધાઈ હતી, જેમાં વિદેશી એકમોનો સમાવેશ થાય છે, જે એક વર્ષ પહેલાના સમાન […]

વાવેતર અભિયાન હેઠળ ગુજરાતે 17.48 કરોડ રોપા વાવી દેશમાં બીજું સ્થાન હાંસલ કર્યું

ગાંધીનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત […]

અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં 60 કેસ નોંધાયા,કૂલ 330 કેસમાં 241 એક્ટિવ કેસ

ડબલ સીઝનને લીધે શરદી, ઉઘરસ અને તાવના દર્દીઓ પણ વધ્યા રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ અમદાવાદઃ ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં પણ 3 કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code