ગુજરાતના 10 બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ
સ્વયંસેવકો દ્વારા અંદાજે 541 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, પાલિકાઓ, શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા, એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. ‘સેવા પર્વ -2025’ અંતર્ગત તા. 20 મી સપ્ટેમ્બર 2025ના […]