ગુજરાતમાં કાલે શુક્રવારથી 15 ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા ”અભિયાનનું ભવ્ય આયોજન
રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં 3 કિમી લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે, જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે, તા.12થી 15 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થળોએ સ્વચ્છતા સંવાદ કાર્યક્રમો યાજોશે ગાંધીનગરઃ ભારત સરકાર દ્વારા આવતી કાલ તા. 8 ઓગસ્ટથી તા. 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ […]