અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા

અમદાવાદમાં 1877 મેટ્રીક ટન ગાર્બેજ કલેક્શન અને ડિસ્પોઝલ થયુ, શહેરના 5495 જેટલા માર્ગો અને 3229થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ, 97 લાખથી વધુ નાગરિકોનું સ્વૈચ્છિક યોગદાન અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મુખ્યમંત્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે […]

અમદાવાદમાં નિવૃત શિક્ષકને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી 38.70 લાખ પડાવ્યા

ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં ફસાય છે, મની લોન્ડરિંગ કેસની ધમકી આપીને 8 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા, શિક્ષકની પત્નીનો નંબર મેળવી તેમને પણ ધમકાવ્યાં અમદાવાદઃ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને લોકો પાસે લાખો રૂપિયાનો ફ્રોડ કરી રહ્યા છે. સીબીઆઈ કે સરકારની કોઈપણ એજન્સી દ્વારા કોઈને પણ ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી.સરકાર દ્વારા આવી […]

ગુજરાતમાં તા.27મીથી બે દિવસ વાવાઝોડાની આગાહી, આજે 7 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા

30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેશે, 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ       અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. […]

ગુજરાતમાં નવા 17 તાલુકાઓ બનશે, રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે

નવા વાવ–થરાદ જિલ્લાની રચના બાદ મુખ્યમંત્રીનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે, તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.  રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા […]

ગુજરાતમાં 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલનું ફરમાન

જુનિયર વકીલોએ સિનિયર એડવોકેટના લેટરપેડ પર સર્ટિફિકેટ લખાવી રજૂ કરવું, આધાર પુરવા ન હોય એવા વકીલોએ 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ રજુ કરવી પડશે, પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ફી સાથે ભર્યું હોય તેને ફરીથી ફી નહિ ભરવી પડે, અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 296 કેસ નોંધાયા

વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ, ઝેરી મેલેરિયાના પણ 17 કેસ નોંધાયા, પાણીજન્ય બીમારીના 724 કેસ નોંધાયેલા અમદાવાદઃ શહેરમાં વરસાદ વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે મોડી રાતે ઠંડી અને દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલ બિમારીના કેસો વધી રહ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વકરવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા […]

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા વાલીઓએ કર્યો સૂત્રોચ્ચાર

છેલ્લા એક મહિનાથી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે, ઓનલાઈન શિક્ષણ માટે સતત મોબાઈલ ફોનને લીધે બાળકોની આંખોને નુકસાન, ડીઈઓ કહે છે, કમિટીના રિપોર્ટ બાદ શાળા સરૂ કરવા નિર્ણય લેવાશે, અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થડે સ્કૂલમાં એકાદ મહિના પહેલા સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવને પગલે લોકોમાં સ્કૂલના મેનેજમેન્ટ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code