અમ્માન અને ભારત આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા માટે જોર્ડન અને રાજા અબ્દુલ્લા II બિન અલ-હુસૈનના મજબૂત વલણની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે અમ્માન અને નવી દિલ્લીમાં આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છે. રાજા અબ્દુલ્લા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં બોલતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આતંકવાદ સામે અમારું વલણ સ્પષ્ટ છે. જોર્ડને આતંકવાદ, […]

આજના સમયમાં ભારત અને UAE વચ્ચેનો ઊંડો સહયોગ સહિયારા હિતોને આગળ ધપાવે છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે અબુ ધાબીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે 16મી સંયુક્ત કમિશન બેઠક અને 5મી વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્ય માટે મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા […]

ભારત અને જોર્ડનેનો દ્વીપક્ષીય વેપારને પાંચ અબજ ડોલર સુધી લઈ જવાશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ-હુસૈનને અમ્માનના અલ હુસૈનિયા પેલેસ ખાતે મળ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો. આ મુલાકાત પછી, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમ્માનમાં રાજા અબ્દુલ્લા II સાથે ફળદાયી […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં 4.5 કરોડ બાળકોએ લાભ લીધો

શાળા આરોગ્ય કાર્યક્રમમાં 3 વર્ષમાં 17,5 હજાર બાળકોને હૃદય સંબંધિત સારવાર અપાઈ, 4,149 કીડનીની સારવાર, 2336 કલબફૂટ,  તેમજ 692 બાળકોને કેન્સરની સારવાર અપાઈ, દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન […]

ગુજસેટ સંદર્ભે મહત્ત્વની જાહેરાતઃ જાણો શું કહ્યું શિક્ષણ વિભાગે?

ગાંધીનગર, 15 ડિસેમ્બર, 2025 GUJSAT: ગુજસેટ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત […]

અમદાવાદના 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય કેમ સ્થગિત કરાયો ? જાણો

AMCના સત્તાધિશો હવે એક્સપર્ટના અભિપ્રાય બાદ જ નિર્ણય લેશે, મોટાભાગના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધથી વધુ મુશ્કેલીઓ પડી શકે તેમ છે, બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાથી AMTS, BRTS અને ફાયરના વાહનોને પણ રોક લાગી જાત અમદાવાદઃ શહેરમાં સરદાર બ્રિજ પર તિરાડો જોવા મળ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા તમામ બ્રિજની ચકાસણી […]

અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

જાહેર રોડ પર કેક કાપતા શખસોને બસનાચાલકે સાઈડમાં જવાનું કહેતા થઈ માથાકૂટ ટ્રાવેલર્સને મારમારીને છરી કાઢી ધમકી આપી શહેર કોટડા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના મેમ્કો ચાર રસ્તા પાસે જાહેરમાં 5 જેટલા યુવાનો કેક કાપીને બર્થ ડે ઊજવી રહ્યા હતા.જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. દરમિયાન ખાનગી લકઝરી બસનાચાલકે સાઈડમાં ખસવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code