અમદાવાદના જશોદાનગરમાં મ્યુનિના દબાણ હટાવ સામે આત્મવિલોપન કરનારી મહિલાનું મોત
એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ એક દૂકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી, દબાણ તોડવાના વિરોધમાં વેપારીના પત્નીએ આત્મવિલોપન કર્યું હતું, મહિલા ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં ગયા ગુરૂવારે સવારે મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ એક ગેરકાયદે ગણાતી દૂકાનને તોડવા માટે ગઈ હતી. ત્યારે દુકાનદાર વેપારી અને તેની પત્ની વિરોધ કર્યો હતો. […]