રાજસ્થાનના ઝાલાવાડમાં સર્જાયેલી દૂર્ઘટના પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શુક્રવારે (25 જુલાઈ, 2025) એક સરકારી શાળાની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં સાત બાળકોના મોત થયા હતા અને 29 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના જિલ્લાના મનોહરથાના બ્લોકની પિપલોડી સરકારી શાળામાં બની હતી જ્યારે બાળકો સવારની પ્રાર્થના માટે ભેગા થઈ રહ્યા હતા. પોલીસને સવારે લગભગ 7:45 વાગ્યે […]