અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની ફરી પધરામણી, 41 તાલુકામાં વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા, રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગાંધીનગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન  અમદાવાદઃ આજે કૃષ્મ જન્મોત્સવ મનાવવા મેઘરાજાએ પણ વાજતે ગાજતા પધરામણી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ […]

અમદાવાદના કૃષ્ણનગરમાં બીઆરટીએસ બસની અડફેટને એકનું મોત

રોડ ક્રોસ કરતા વ્યક્તિને BRTS બસે ટક્કર મારી, અકસ્માત બાદ BRTS બસનો ડ્રાઈવર નાસી ગયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વધુ એક મહિલાનો ભોગ લેવાયો છે. શહેરના કૃષ્ણનગરમાં વહેલી સવારે રસ્તો ક્રોસ કરતા નરેન્દ્રભાઈ નામના વ્યક્તિને બીઆરટીએસ બસે ટક્કર મારતા […]

અમે આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓને અલગ નહીં માનીએ: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાના કિલ્લા પરથી 12મી વખત ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે દેશને પણ સંબોધન કર્યું હતુ. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા સ્પષ્ટ કહ્યું કે પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ઉપરાંત આતંકવાદ અને તેને સમર્થન કરનારા લોકો સામે પણ આંકડા શબ્દોમાં […]

આપણા સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે 15 ઓગસ્ટના રોજ, 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’ના બહાદુર સૈનિકોને સલામ કરી.તેમણે કહ્યું કે આપણા સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે. સેનાએ સેંકડો કિલોમીટર દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ઇમારતોને ખંડેરમાં ફેરવી દીધી. પ્રધાનમંત્રી […]

ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવથી ઊજવાયુ

શીતળા માતાજી અને બળિયાદેવની પૂજા માટે મંદિરોમાં ઉમટી પડી, શીતળા માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના યોજાઈ, બળિયાદેવને ઠંડી વાનગીઓનો પ્રસાદ ધરાવાયો અમદાવાદઃ ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવ રીતે ઊજવાયું હતુ. શીતળા માતાજીના મંદિરોમાં અને બળિયા દેવના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મોટાભાગના પરિવારોએ આજે ઠંડુ ભોજન આરોગીને પર્વની ઉજવણી કરી હતી. શહેરો કરતા […]

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધ્વજવંદન કરીને શુભેચ્છા પાઠવી

નાગરિકોને વોટ ચોરીથી આઝાદી અપાવવાનો સંકલ્પ કરાયો, ભય, ભુખ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ મક્કમતાથી લડત આપશે, સ્વાતંત્ર્ય પર્વની ઊજવણીમાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા અમદાવાદઃ આઝાદીના 78 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં કોંગ્રેસ પરિવારના […]

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારત આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, “સ્વતંત્રતા દિવસ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે આ શુભ અવસર તમામ દેશવાસીઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code