અમદાવાદમાં સીબીઆઈ કોર્ટે રૂ. 1.08 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં પાંચ આરોપીઓને 3 વર્ષની સજા ફરમાવી
અમદાવાદઃ અમદાવાદની સીબીઆઈ કોર્ટે સલાઉદ્દીન શેખ, કૃતિ કુમાર આર. સાહા, કમલેશ ડી. રાવ, મહેન્દ્ર સી. વખારિયા અને ભૂપેન્દ્ર મણિલાલ વખારિયા નામના પાંચ ખાનગી વ્યક્તિઓને બેંક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને 3 વર્ષની સખત કેદ (RI) અને 50000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સલીમ સલાઉદ્દીન શેખ, રમેશ ભાઈસભ અને અન્યો […]