ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને PM મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, “લાલ કૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. મહાન દ્રષ્ટિ ધરાવતા રાજકારણી, અડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. તેમણે હંમેશા નિઃસ્વાર્થ ફરજ અને […]


