ગુજરાતના બોર્ડ-નિગમના કર્મચારીઓને 7માં પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શન મળશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કરાયુ, 1લી ઓક્ટોબર-2025થી અમલ કરાશે ગાંધીનગરઃ રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને નિગમોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ […]

અમદાવાદમાં પોલીસ જવાનની કારએ રિક્ષાને ટક્કર મારી, રિક્ષાચાલક બેભાન

કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી, પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો લોકોએ કર્યો આક્ષેપ, ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાતે વિશાળા સર્કલ પાસે કારએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા રિક્ષાચાલકને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતને લીધે લોકોનું ટોળું […]

T20 માં ભારતના સૌથી સફળ વિકેટકીપર કોણ છે? ટોચના 5 ની સંપૂર્ણ યાદી

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટ્સમેન અને બોલરોના આંકડા ઘણીવાર સૌથી વધુ ચર્ચામાં રહે છે, પરંતુ વિકેટકીપરનું યોગદાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. વિકેટકીપર માત્ર કેચ જ લેતા નથી પણ સ્ટમ્પિંગ અને રન-આઉટમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય ટીમમાં ઘણા વિકેટકીપર છે જેમણે T20 ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. ભારત માટે સૌથી વધુ આઉટ થનારા વિકેટકીપર. […]

ગુજરાતમાં આજે 28 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતમાં 3 ઈંચ વરસાદથી પાણી ભરાયા

સુરતમાં બે કલાકમાં ત્રણ ઈંચ અને નવસારીમાં 2 ઈંચ, મેઘરાજાની વિદાય ટાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, સુરતના અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજે બુધવારે 28 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતમાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીમાં […]

અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધામાં વિજેતા સોસાયટીઓને ઈનામો અપાશે

એએમસી દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આયોજન કરાયુ, નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે, રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજાશે અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે આ વખતે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. શહેરના રહેણાંક વિસ્તાર […]

અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

વડાપ્રધાન મોદીના જન્મદિને ભાજપ દ્વારા યોજાઈ આરોગ્ય શિબિર, મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કરાયુ, આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયુ  અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. આ […]

આજે PM મોદીનો 75મો જન્મદિન, ગુજરાતમાં 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ કેમ્પ યોજાયા

ગાંધીનગરમાં મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો, દરેક કેમ્પમાં ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ વિષે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે, વડાપ્રધાનના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરાશે ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code