અમદાવાદમાં સુભાષબ્રિજ 15મી ડિસેમ્બર સુધી બંધ રહેશે, રિપાર્ટ બાદ સરકાર નિર્ણય લેશે

ચાર એજન્સીઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરાશે, તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવાશે અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજમાં તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા કેટલાક દિવસથી સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બ્રિજના ઈન્સ્પેક્શન માટે જુદી જુદી ચાર એજન્સીઓને કામ […]

અમદાવાદના થલતેજમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને રૂપિયા 9.20 લાખની ચોરી

NRI પરિવાર પેલેડીયમ મોલમાં ખરીદી કરવા ગયો અને કારમાં ચોરી થઈ અમેરિકા રહેતો પરિવાર લગ્નમાં અમદાવાદ આવ્યો હતો પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એસજી  હાઇવે પર પેલેડિયમ મોલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને 9.20 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો છે. અમેરિકા રહેતા એનઆરઆઈ […]

ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદમાં 44 રાજકોટમાં-4, સુરતમાં -3, અને વડોદરામાં-1 ફલાઈટ કેન્સલ થઈ, પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાતા રાહત, એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર શરૂ કરાયું અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયા ચાલી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે 6ઠ્ઠા દિવસે પણ સવારે 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે  અમદાવાદ એરપોર્ટની […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 1700 કરોડથી વધુની ખાદી ઉત્પાદનોનું વેચાણ

ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બન્યું ખાદી વર્ષ 2024-25માં અંદાજે રૂ. 683 કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ થયુ ખાદીના વધતા વેચાણને લીધે ગ્રામીણ કારીગરોને રોજગારી મળી ગાંધીનગરઃ ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં […]

આઝાદીની લડતને ઊર્જા આપનાર ‘વંદે માતરમ’ના મંત્રએ  દેશને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવ્યોઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: લોકસભામાં આજે ‘વંદે માતરમ’ ગીત પર વિશેષ ચર્ચા શરૂ થઈ, જે તેના 150 વર્ષ પૂરા થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચર્ચામાં ભાગ લેતા ‘વંદે માતરમ’ને દેશની આઝાદીની લડાઈનો મુખ્ય પ્રેરણાસ્રોત ગણાવ્યો અને આ મંત્રને વિવાદોમાં ઘસડવા બદલ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “જે મંત્રએ, જે […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી 98.19 ટકા પૂર્ણ

47 વિધાનસભા બેઠકો પર ગણતરીની100% કામગીરી સંપન્ન, 80 બેઠકો પર99%થી વધુ કામગીરી પૂર્ણ, 39 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના […]

ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) દરમાં 8 ટકાનો વધારો દેશની વધતી પ્રગતિનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે તે માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code