ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના નિધન પર ભારતે વ્યક્ત કર્યો શોક
નવી દિલ્હી, 5 માર્ચ 2026: ભારત સરકારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ નવી દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કંડોલન્સ રજિસ્ટર (શોક પુસ્તિકા) પર હસ્તાક્ષર કર્યા હતા અને માર્યા ગયેલા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી […]


