ભારતની ક્લાઇમેટ એક્શન આપણી સભ્યતાપૂર્ણ પરંપરામાં મૂળ ધરાવે છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ક્લાઇમેટ ફોરમ 2026માં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્લાઇમેટ એક્શન ભારતના વિકાસમાં અવરોધ નથી, પરંતુ સમાવિષ્ટ વિકાસને વેગ આપવા, ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા અને ભવિષ્ય માટે તૈયાર અર્થતંત્ર બનાવવા માટે એક વ્યૂહાત્મક તક છે. ગંભીર ચિંતન અને […]

મિશન 2036 ઓલિમ્પિક માટે ભારત વૈશ્વિક ફલક પર ચમકવા સજ્જ: માંડવીયા

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026:  શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમત ગમત મંત્રી  મનસુખ માંડવીયા અને ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા રમતગમત મંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોંકલેવ યોજાઈ હતી. અમદાવાદ ખાતે આયોજિત સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય રમતગમત મંત્રી  મનસુખ માંડવીયાએ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના […]

અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓએ પાણીને ક્લોરીનથી શુદ્ધ કરીને વેચવું પડશે

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે  પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન […]

PM મોદી 10-11 જાન્યુ.એ સોમનાથની મુલાકાત લેશે, સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે. 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે […]

સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા

સોમનાથ, 9 જાન્યુઆરી 2026: સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ […]

ભારતીય રેલવેએ ઈતિહાસ રચ્યોઃ 99.2 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું

નવી દિલ્હી, 8 જાન્યુઆરી, 2026 : ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને આધુનિક પરિવહન તરફ મોટું ડગલું ભરતા 99.2% વિદ્યુતીકરણ (Electrification) પૂર્ણ કરી લીધું છે. ‘મિશન 100% વિદ્યુતીકરણ’ અંતર્ગત રેલવે નેટવર્કને સંપૂર્ણપણે વીજળી પર આધારિત બનાવવાના લક્ષ્યમાં હવે ગણતરીના અંતર બાકી છે. ડીઝલ એન્જિનોના ઓછા ઉપયોગથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે અને ભારત તેના ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જનના […]

મેડ ઇન ઇન્ડિયા AI દુનિયા પર છવાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code