ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, મુસદ્દા મતદાર (SIR) યાદી પ્રસિદ્ધ કરાઈ

ગુજરાતમાં 73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી રદ કરાયા 08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરાયુ હવે 18મી જાન્યુઆરી,2026 સુધીમાં મતદારો વાંધા-દાવા રજૂ કરી શકશે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં […]

ગુજરાતમાં જાન્યુઆરી-2026ના અંત સુધીમાં નવી જંત્રીનો અમલ થવાની શક્યતા

નવી જંત્રીથી સરકારની આવક વધશે પણ મકાનોના ભાવ આસમાને જશે નવી જંત્રીથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી આવવાની શક્યતા સરકાર વાંધા-સુચનોને ધ્યાનમાં લઈને નિર્ણય કરશે અમદાવાદઃ ગુજરાત સરકારે નવી જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરીને નાગરિકો પાસે વાંધા સુચનો મંગાવ્યા હતા. સરકારે વાંધા સુચનોનો અભ્યાસ કર્યા બાદ આખરી ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. પણ કોઈ કારણસર સરકારે નવી […]

અમદાવાદમાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે લાયસન્સ ફી ન ચુકવાતા એજન્સીઓ સામે કાર્યવાહી

80 કરોડથી વધારેની લાયસન્સ ફીની રકમ ચૂકવવાની બાકી એએમસીએ કડક કાર્યવાહી કરી જાહેરાતના હોર્ડિગ્સ ઉતારી લીધા એએમસી દ્વારા વારંવાર નોટિસો આપવા છતાયે લાયસન્સ ફીની વસુલાત થતી નહતી અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ પરની ખાનગી મિલકતો પર જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવા માટે એજન્સીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ ફી ચુકવવી પડે છે. છેલ્લા ઘણા વખતથી એજન્સીઓ લાયસન્સ ફી ચૂંકવતી ન […]

અમદાવાદમાં પકવાન ક્રોસ રોડ પર ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ ડમ્પર ઝાડ સાથે અથડાયુ

અમદાવાદ શહેરમાં ડમ્પર દ્વારા અકસ્માતોના વધતા બનાવો ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ ડમ્પરચાલકને મારમાર્યો વ્યાસવાડી પાસે અકસ્માત કરીને પુર ઝડપે દોડાવીને પકવાન પાસે ડમ્પર ઝાડ સાથે અથડાયુ અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પુરફાટ ઝડપે દાડતા ડમ્પરોને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, છેલ્લા 6 દિવસમાં શહેરમાં ડમ્પરની અડફેટે ત્રણના મોત નિપજ્યા છે. […]

પીએમ મોદી ગુવાહાટી એરપોર્ટ પર બામ્બૂ ઓર્કિડ ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી 20 ડિસેમ્બર 2025: Inauguration of Bamboo Orchid Terminal 2 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ડિસેમ્બરે ગુવાહાટી એરપોર્ટ પર બામ્બૂ ઓર્કિડ્સ ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. નવું ટર્મિનલ વાર્ષિક 1.31 કરોડ મુસાફરોને સંભાળવા માટે રચાયેલ છે. આ ટર્મિનલ આસામના સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત છે અને તેને ઉત્તરપૂર્વ ભારતના વિશ્વ કક્ષાના પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

અમદાવાદઃ ઘરવિહોણા ૮,૪૩૧ લોકોને સુરક્ષિત આશ્રય પૂરું પાડવામાં આવ્યું, જુઓ વીડિયો

યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રોડ, ફુટપાથ અને બ્રિજ નીચે રહેનારને સુરક્ષિત આશ્રય મળે એ ઉદ્દેશ સાથે  AMCની ખાસ ડ્રાઇવ અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ homeless people provided safe shelter અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત […]

પીએમ મોદી-રાજનાથ સિંહ સાથે પ્રિયંકા ગાંધીએ ચા પર ચર્ચા કરી

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Concluding the winter session of Parliament શિયાળુ સત્રના છેલ્લા દિવસની કાર્યવાહી શરૂ થયાના થોડી મિનિટો પછી લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહમાં વંદે માતરમ વગાડ્યા બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું. સંસદના શિયાળુ સત્રના સમાપન સમયે, તેમણે સંસદ ભવનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code