અમદાવાદ-ગાંધીનગર સુધીના મેટ્રો પ્રોજેક્ટમાં વધુ 1000 જેટલાં લીલાછમ વૃક્ષો કપાશે
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો નાશ થઈ રહ્યાની ઘણા સમયથી ફરિયાદો ઊઠી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો અને બુલેટ ટ્રેનના જાયન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે, પણ આ વિકાસ પ્રોજેકટને પૂર્ણ કરતાં પહેલાં અમદાવાદમાંથી 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. હવે, ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવા માટે વધુ 1000 વૃક્ષ કાપવા માટે મંજૂરીની પ્રક્રિયા […]