એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ મોદી સરકાર દરમિયાન રૂ.12,000 કરોડના 12 લાખ કિલો ડ્રગ્સનો પણ નાશ કર્યો : અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ‘નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ’ને લઈ એક્સ પ્લેટફોર્મ પર શેર કરેલી એક પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે, “ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ પર શુભેચ્છા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકાર ભારતને ડ્રગ મુક્ત રાષ્ટ્ર બનાવવાની પ્રતિબદ્ધતામાં દ્રઢ છે […]