1. Home
  2. Tag "12th February"

યાત્રાધામ અંબાજીમાં 12મી ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં પ્રવાસીઓ ઉમટી પડશે

અંબાજીઃ પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’ નું આયોજન કરાયુ છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે વહિવટી તંત્રની બેઠક મળી હતી.  મહોત્સવમાં આવનારા તમામ યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code