1. Home
  2. Tag "15 gates opened"

નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 135 મીટરને પાર, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા, લોકોને નદીના પટમાં ન જવા સુચના અપાઈ વડોદરાઃ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુરૂવારે 12મી સપ્ટેમ્બરે સવારે નર્મદા ડેમની […]

કડાણા ડેમ ભારે વરસાદને લીધે ઓવરફ્લો થતાં ડેમના 15 દરવાજા ખોલાયા

મહિસાગરમાં 1.77 લાખ ક્યુસેક પાણી છોડાયું, નદીકાંઠાના 106 ગામોને કરાયા એલર્ટ, ડેમની જળસપાટી 417 ફુટને વટાવી ગઈ વડોદરાઃ  ગુજરાતમાં ભારે વરસાદને કારણે 115 જળાશયો ઓવરફ્લો થયા છે. જેમાં રાજ્યના ત્રીજા નંબરના મોટા કડાણા ડેમમાં ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમને એલર્ટમોડ પર મુકવામાં આવ્યો છે. કડાણા ડેમની આજે 15 ગેટ 1.92 મીટર સુધી ખોલી […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને વટાવી જતાં 15 દરવાજા ખોલાયા

નર્મદા નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, ઉત્તર ગુજરાતના ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક વડોદરાઃ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાં પાણી છોડાતા તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code