1. Home
  2. Tag "17 areas affected by cholera"

પાલનપુરમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો થતાં શહેરના 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

પાલનપુરઃ શહેરમાં કોલેરાનો રોગચાળો ફાટી નિકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.  શહેરના કોટ વિસ્તારમાં ઝાડા-ઊલટી તથા પેટના દુખાવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. કોલેરાનો ભોગ બનેલા 150 જેટલા દર્દીઓ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે. તેમજ 23 જેટલા લોકોને વધુ અસર જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોગચાળો વધવાના કારણે પાલનપુરના 17 જેટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code