સુરતમાં રખડતા કૂતરાનો ત્રાસ યથાવત, એક વર્ષમાં કૂતરા કરડવાનાં 19000 બનાવો, 4નાં મોત
સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. કૂતરા કરડવાના બનાવોમાં વધારો થયો હોવા છતાંયે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં 19 ,898 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા એક વર્ષમાં ત્રણ બાળકો સહિત […]