કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા, 235 ગામોને કરાયા એલર્ટ
મહીસાગર નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા, ગત રાત્રે નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું, પાનમ ડેમમાંથી પણ છોડાયું પાણી વડોદરાઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમના 21 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના નદી મહીસાગર નહી બે કાંઠે વહેતી જોવા […]