દિલ્હીમાં ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 27ના મોત
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક ત્રણ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નિકળતા 26 લોકોના મોત નિપજ્યા હતા. 10 જેટલા લોકો ગંભીરરીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલા કરાયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રીગેડના લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને મોડી રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યુ હતું. […]