અમરનાથ યાત્રાઃ અત્યાર સુધીમાં 3.86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
નવી દિલ્હીઃ અમરનાથની પવિત્ર ગુફાની મુલાકાત અત્યાર સુધીમાં 3.86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી છે, જ્યારે 3,113 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી રવિવારે કાશ્મીર જવા રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે 29 જૂનથી યાત્રા શરૂ થઈ ત્યારથી છેલ્લા 22 દિવસમાં 3.86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી છે. શનિવારે 11,000 થી વધુ યાત્રાળુઓએ […]