રાજકોટ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિત પાકનું 4.20 લાખ હેકટરમાં થયું વાવેતર
રાજકોટ: જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડુતોએ વાવાણીના શ્રી ગણેશ કરી દીધા હતા. ઘણા વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. રાજકોટ સહિત જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસ પાકનું વાવેતર થયું છે. ઉપરાંત સોયાબિનનું વાવેતર પણ વધ્યુ છે. જિલ્લામાં 4.20 લાખ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લામાં દર […]