ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમના 4 દરવાજા બંધ કરાયા
નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 9 દરવાજા ખોલાયા હતા, ડેમમાંથી નર્મદા નદીમાં કુલ 1,60,114 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ 90 ટકા ભરાયો છે વડોદરાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા […]