સરદાર સરોવર ડેમમાં 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 2019, 2020 અને 2022 પછી આ વર્ષે પણ 2023 માં પૂર્ણ જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો […]