અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 50 જેટલા રાજવી પરિવારોનું કરાયું સન્માન
અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ શહેરના ગોતા ખાતે યોજાયો હતો. જેમાં રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવીઓનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી […]