આત્મનિર્ભર ભારતઃ ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન વેચાણ રૂ. 50,000 કરોડ ના સીમાચિહ્નને પાર પહોંચ્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાનાં વિઝન સાથે સુસંગત થઈને ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો માટે ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક્સનાં મોટા પાયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાને કારણે દેશમાં ઉત્પાદન, રોજગારીનું સર્જન, આર્થિક વૃદ્ધિ અને નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. ટેલિકોમ પીએલઆઈ યોજનાના ત્રણ વર્ષની અંદર આ યોજનાએ 3400 કરોડ રુપિયાનું રોકાણ આકર્ષ્યું છે, ટેલિકોમ ઉપકરણોનું […]