1. Home
  2. Tag "66th Janmotsav"

દ્વારિકા શારદાપીઠાઘિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનો આજે 66 મો જન્મોત્સવ

શ્રીમદ જગતગુરૂ શંકરાચાર્ય અવતરણિકા મહામહોત્સવનું આયોજન, શિવાનંદ આશ્રમ, અમદાવાદ ખાતે સાંજે 4 થી 7 દરમિયાન કાર્યક્રમ યોજાશે. અમદાવાદઃ અંનત વિભુષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું ચાતુર્માસ અનુષ્ઠાન કણાર્વતી અમદાવાદમાં છે. આજે તા.21મી ઓગસ્ટના રોજ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના 66મો જન્મ દિન નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code