આજથી શારદીય નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ, યૌવન હીલોળા લેશે
આજે પ્રથમ નવરાત્રીએ માતાજીના મંદિરોમાં દર્શન માટે ભાવિકોની ભીડ જામી, રાત્રે અર્વાચીન ગરબાની રમઝટ બોલાશે, આજે અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો થશે પ્રારંભ અંબાજીઃ ગુજરાતભરમાં આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા માતાજીના મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ભીડ જોવા મળી હતી.. પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન થયુ છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ […]