EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ
અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]