1. Home
  2. Tag "Ahmedabad-Gandhinagar"

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન જુલાઈના અંત સુધીમાં દોડતી થઈ જશે

અમદાવાદઃ ગાંધીનગરના ગિફ્ટસિટીથી અમદાવાદના મોટેરા સુધી મેટ્રો ટ્રેન કોરીડોરનું કામ પૂર્ણ થતાં હાલ સેફટી ઈન્સ્પેક્શન ચાલી રહ્યું છે. સેફ્ટી ટ્રાયલની કામગારી પૂર્ણ થયા બાદ રેલવે કમિશનનું એનઓસી મળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. જેથી વેપાર-ધંધા કે નોકરી-રોજગાર માટે નિયમિત અપડાઉન કરતા લોકોને ફાયદો થશે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વીન્સ સીટી […]

સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અડધો ડઝન ઈ-બસ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી બની ગયું છે. ત્યારે બન્ને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરાઈ છે. પંચદેવ મંદિર ખાતેથી મૅયર હિતેષ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન જશવંત પટેલે લીલીઝંડી આપીને બસસેવા શરૂ […]

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરાશેઃ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જાહેરાત

અમદાવાદઃ રાજ્યમાં ઈન્ટરસિટી એરસેવા શરૂ કરવામાં આવી હતી. પણ તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. હવે અમદાવાદ અને ગાંધીનગર હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડમાં મળેલી હેલી સમિટમાં નવી હેલિકોપ્ટર નીતિ જાહેર કરી છે. આ નવી પોલિસીમાં ભારતના 10 શહેરોમાં 82 રૂટ પર હેલિકોપ્ટર કોરીડોર વિકસિત કરવાનું આયોજન […]

અમદાવાદ-ગાંધીનગર સુધીના મેટ્રો પ્રોજેક્ટમાં વધુ 1000 જેટલાં લીલાછમ વૃક્ષો કપાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો નાશ થઈ રહ્યાની ઘણા સમયથી ફરિયાદો ઊઠી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો અને બુલેટ ટ્રેનના જાયન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે, પણ આ વિકાસ પ્રોજેકટને પૂર્ણ કરતાં પહેલાં અમદાવાદમાંથી 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. હવે, ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવા માટે વધુ 1000 વૃક્ષ કાપવા માટે મંજૂરીની પ્રક્રિયા […]

અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ માટે લીલાછમ 1000 વૃક્ષોનું નિકંદન કઢાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વિકાસના કામો તો કરવામાં આવે છે પણ તેના લીધે પર્યાવરણનો નાસ થઈ રહ્યો છે. અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટથી પાટનગરના એક હજારથી વધુ વૃક્ષોનું છેદન થશે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતા 1000  જેટલા લીલાછમ ઘટાટોપ વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે.પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code