1. Home
  2. Tag "Ajwa Sarovar"

વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલાતા વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો

વિશ્વામિત્રી નદીની જળ સપાટી 18 ફુટે પહોંચવાની શક્યતા, આજવા સરોવરની સપાટી 49 ફૂટે પહોંચતા પાણી છોડવાનો નિર્ણય લેવાયો, દરવાજા માત્ર અડધો ફુટ ખોલાયા  વડોદરાઃ  શહેરમાં બે દિવસ પહેલા કડાકા ભડાકા સાથે માત્ર ચાર કલાકમાં પડેલા પાંચ ઇંચ જેવા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 24.75 ફૂટે સ્થિર થયા બાદ ઘટીને સવારે 15 ફૂટ થતા શહેરીજનોએ રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code