1. Home
  2. Tag "arrangement at 8 locations"

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 8 સ્થળોએ કરાઈ વ્યવસ્થા

તમામ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે, વિસર્જન સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, તરવૈયાઓ હાજર રહેશે, અન્ય સ્થળોએ વિસર્જન ન કરવા અપીલ રાજકોટઃ ગુજરાતભરમાં ગણપતિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરનાં રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં 8 સ્થળે વિસર્જનની વ્યવસ્થા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code