1. Home
  2. Tag "Arshivad"

રામલલાના આર્શિવાદથી જ નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બની રહ્યાં છેઃ હિમંતા બિસ્વા સરમા

અયોધ્યાઃ અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, દેશમાં 543 સીટો છે. ક્યાં જીતીશું, ક્યાંક હારીશું. પરંતુ નરેન્દ્ર મોદી પીએમ બની રહ્યા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બની રહ્યા છે. તેઓ ચોથી વખત પણ પીએમ બનશે. હિમંતા બિસ્વા શર્મા શનિવારે ભગવાન […]

મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિઃ નારદ મુનીજીના આર્શિવાદથી મહાકાવ્ય રામાયણની કરી રચના

સનાતન ધર્મના સૌથી મહત્વના ધર્મગ્રંથ રામયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીજીની આજે જન્મજંયતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વાલ્મીકીજનો જન્ હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આશ્વિન મહિનાની પૂર્ણિમાએ થયો હતો. દર વર્ષે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પણ વાલ્મીકી જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયાં હતા મહર્ષિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code