1. Home
  2. Tag "Atrocities Continue"

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, કટ્ટરપંથીઓએ 35 દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી. સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો દુર્ગા પૂજાનો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા ન હતા અને કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવવાની 35 ઘટનાઓ બની હતી. પોલીસે જણાવ્યું કે, દેશભરમાં દુર્ગા પૂજા પંડાલોમાં 35 અપ્રિય ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code