1. Home
  2. Tag "Bangladesh Crisis"

ઢાકેશ્વર મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, લઘુમતી કોમના વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

લઘુમતીઓ ઉપર હુમલા રાખવા મોહમ્મદ યુનુસે આપી ખાતરી વિદ્યાર્થીઓ સાથે યુનુસે આઠ મુદ્દા ઉપર કરી ચર્ચા નવી દિલ્હીઃ બાંગ્લાદેશના હિંદુ અને લઘુમતી વિદ્યાર્થીઓ વચગાળાના પ્રશાસક મોહમ્મદ યુનુસને મળ્યા હતા. આ મીટીંગ ઢાકેશ્વરી મંદિરમાં થઈ હતી. આ દરમિયાન તેમણે જે આઠ મુદ્દાની માંગણીઓ માટે અલ્ટીમેટમ આપ્યું હતું તેની ચર્ચા કરવામાં આવી હતી. યુનુસે તેમની માંગણીઓ પર […]

સરહદ ઉપર બાંગ્લાદેશી નાગરિકોની ઘુસણખોરીના પ્રયાસો વધ્યા

અસમ પોલીસે ચાર નાગરિકોને અટકાવ્યાં સીએમ હિંમતા બિસવા સરમાએ વ્યક્ત કરી ચિંતા ભારત-બાંગ્લાદેશ સરહદ પર ‘હાઈ એલર્ટ’ ગુવાહાટીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે પોલીસે ચાર બાંગ્લાદેશી નાગરિકોને કરીમગંજ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા અટકાવ્યા હતા. શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. જો કે, પોલીસે અસરકારક […]

બાંગ્લાદેશ સંકટની આર્થિક અસર ભારત ઉપર પણ પડીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ઉભી થયેલી પરિસ્થિતિની આર્થિક અસર ભારત ઉપર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ગારમેન્ડ અને નિટેડ સેક્ટર બાંગ્લાદેશ સંકટને પગલે અનિશ્ચિતતાનો શિકાર થઈ રહ્યાં છે. તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. જો કે, કેટલી અસર થઈ રહી છે તે અંગે વધારે કહેવાનું ટાળ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રિઝર્વ બેંકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code