1. Home
  2. Tag "between"

સાબરકાંઠામાં કાર અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાત લોકોના મોત

• માર્ગ અકસ્માતમાં ઘાયલ એકની હાલત ગંભીર • બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર ગાંધીનગરઃ ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર પાસે કાર અને ટ્રેલર વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર ટ્રેલરના પાછળના ભાગ સાથે […]

ગણેશ ચતુર્થી પર્વનો આજથી ધાર્મિક માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ

નવી દિલ્હીઃ આજે ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં માટીથી બનેલા ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરે છે. 10 દિવસ સુધી ચાલનારા ઉત્સવ દરમિયાન બાપ્પાની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસે ખૂબ […]

IIT ગાંધીનગર અને L&T સેમિકન્ડક્ટર ટેક્નૉલૉજી વચ્ચે ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં ઇનોવેશન માટે MoU

અમદવાદઃ સેમિકન્ડક્ટર સેક્ટરમાં સહયોગી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે IIT ગાંધીનગર અને L&T સેમિકન્ડક્ટર ટેક્નૉલૉજી (LTSCT) વચ્ચે સત્તાવાર રીતે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. હસ્તાક્ષર સમારંભમાં ભારત સરકારના DeitY ના સચિવ એસ. ક્રિશ્નન, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ (C-DAC)ના ડાયરેક્ટર જનરલ મૃગેશ એથિરાજન સહિત અનેક ઉચ્ચ-પ્રોફાઈલ મહાનુભાવોની હાજરી દ્વારા […]

PM મોદી અને ઝેલેન્સકી વચ્ચે સંરક્ષણ અને આર્થિક સહયોગ અંગે ચર્ચા

નવી દિલ્હીઃ કિવમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, જયશંકરે મુલાકાત અંગે જણાવ્યું કે, 1992માં રાજદ્વારી સંબંધોની સ્થાપના પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી યુક્રેનની પ્રથમ વખત મુલાકાતે છે. આ મુલાકાત અમારા દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. વિદેશ પ્રધાને યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા અને પોતે સહ-અધ્યક્ષતા ધરાવતા આંતર-સરકારી કમિશનના પુનઃસક્રિયકરણનો પણ ઉલ્લેખ કર્યો, વેપાર અને આર્થિક સંબંધોને […]

ભારત-શ્રીલંકા ફેરી સર્વિસ જાફના નજીક નાગાપટ્ટિનમ અને કંકેસંથુરાઈ વચ્ચે ફરી શરૂ કરાઈ

બેંગ્લોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ ફરી શરૂ થઈ છે. આ સેવાઓ ઑક્ટોબર 2023ની શરૂઆતમાં ભારતના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં જાફના નજીક કનકેસંથુરાઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. એક ખાનગી ઓપરેટર, IndSri ફેરી સર્વિસીસ દ્વારા ચલાવવામાં આવતી ફેરી શિવગંગાઈએ લગભગ 50 મુસાફરો સાથે લગભગ 4 કલાકમાં નાગાપટ્ટિનમ અને KKS વચ્ચેની તેની પ્રથમ […]

કાર્બોરેટરથી કેટલું અલગ છે ફ્યુઅલ ઇન્જેક્ટર ટેક્નોલોજી, બંને વચ્ચે શું ખાસ તફાવત છે?

વાહનોમાં આવા અનેક ઉપકરણો અથવા સાધનો હોય છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. વાહનના એન્જિનના સૌથી જરૂરી ઉપકરણો વચ્ચેનો તફાવત જાણો. વાહનમાં વપરાતા ફ્યુઅલ ઇન્જેક્ટર અને કાર્બ્યુરેટર, બંનેનું કાર્ય સમાન છે. આ બંને વાહનના એન્જીનને ફ્યૂલ પૂરું પાડવાનું કામ કરે છે. પણ તેમની કામગીરી તદ્દન અલગ છે. મોટરસાઇકલમાં વેગ આપતી વખતે, થ્રોટલ ખોલવાનું […]

દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હતું. આ બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મેન […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે 4500થી વધુ ભારતીયો વતન પરત ફર્યા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસા વચ્ચે ભારતીયો વતન પરત આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી વતન પરત ફર્યા છે. આ સિવાય 500 નેપાળી સ્ટુડન્ટ્સ, 38 ભૂટાની સ્ટુડન્ટ્સ અને 1 માલદીવિયન સ્ટુડન્ટ પણ ભારત આવ્યા હતા. ભારતીય હાઈ કમિશન પણ વિદ્યાર્થીઓને મદદ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code