1. Home
  2. Tag "Bhadravi Mela"

અંબાજીમાં ભાદરવી મેળાની ધૂમ તૈયારીઓ, કલેકટરએ બેઠક બોલાવીને એક્શનપ્લાન તૈયાર કર્યો

અંબાજીમાં 12મીથી 18મી સપ્ટેબર દરમિયાન મહામેળો યોજાશે, કલેકટરે દરેક અધિકારીને અલગ-અલગ કામગીરી સોંપી, આ વખતે મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટી પડવાની શક્યતા, અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ વખતે ભાદરવી પૂમનના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ […]

અંબાજીમાં ભાદરવી મેળો, QR Code સ્કેનથી મળશે, તમામ વ્યવસ્થાઓની સંપૂર્ણ માહિતી

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં  ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે માટે, આ વર્ષે પવિત્ર યાત્રાધામ બોર્ડની સાથે મળીને CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને અંબાજી ખાતે યાત્રાળુઓ માટેની સુવિધાઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code