1. Home
  2. Tag "Bhadravi Poonam Mahamela"

યાત્રાધામ અંબાજીમાં 12મી સપ્ટેમ્બરે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે કલેક્ટરે યોજી બેઠક

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો મેળો યોજાઈ છે. આ મેળામાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મેળા માટે વહિવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા બે મહિના પહેલા જ તૌયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનનાં અધ્યક્ષસ્થાને મંગળવારે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code