ભગતસિંહની જન્મજયંતિઃ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહેઆજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ભગતસિંહનેશ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ એક અમર સ્વાતંત્ર્ય સેનાની છે જેમણે માતૃભૂમિનાસન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ અમર શહીદનેયાદ કરતાં ક્રાંતિકારી ભગતસિંહે પોતાની અદમ્ય હિંમતથી માત્ર […]